શોધખોળ કરો

Russia-Ukraine War: યુદ્ધના 45 દિવસ બાદ પણ કીવ પર કબજો કરી શક્યું નથી રશિયા, પુતિને આ અધિકારીને સોંપી યુક્રેન યુદ્ધની જવાબદારી

રશિયામાં વિજય દિવસ 9 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજય મેળવ્યો હતો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 45 દિવસ થઇ ગયા છે પરંતુ હજુ સુધી રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી શક્યું નથી. જેના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની રણનીતિ બદલી છે. તેમણે યુક્રેન યુદ્ધની કમાન રશિયાના સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર જનરલ Aleksandr Dvornikovને સોંપી છે.

Aleksandr Dvornikov હવે યુક્રેનમાં રશિયાના લશ્કરી અભિયાનની થિયેટર કમાન્ડ સંભાળશે. CNNએ અમેરિકન અધિકારીઓ અને સૈન્ય નિષ્ણાંતોને ટાંકીને લખ્યું હતું કે એવી અટકળો છે કે 9 મેના વિજય દિવસ અગાઉ રશિયન જનરલ પુતિનને યુદ્ધમાં કાંઇક કરી બતાવવા માંગે છે.

રશિયામાં વિજય દિવસ 9 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજય મેળવ્યો હતો. યુરોપિયન અધિકારીઓએ વિજય દિવસને "પોતે લાગુ કરેલી ડેડલાઇન તરીકે ગણાવ્યો હતો અને કહ્યું હતું કે રશિયા વધુ ભૂલો કરી શકે છે અથવા રશિયન દળો વધુ બર્બરતા કરી શકે છે.

યુકે મિલિટરી ઈન્ટેલિજન્સ તરફથી શનિવારના આપવામાં આવેલા અપડેટ અનુસાર, ઉત્તર યુક્રેનમાંથી રશિયાની વિદાય દર્શાવે છે કે નાગરિકોને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવ્યા છે. યુકે ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર ઉત્તર યુક્રેનમાંથી રશિયન દળો રવાના થઈ ગયા છે. દરમિયાન, યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે શનિવારે 13 રશિયન એરિયલ ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા હતા.

ધ કિવ ઈન્ડિપેન્ડેન્ટએ એક ટ્વિટમાં કહ્યું હતું કે યુક્રેનિયન વાયુસેનાએ 13 રશિયન એરિયલ ટાર્ગેટને નષ્ટ કરી દીધા છે. રશિયાએ 9 એપ્રિલે 5 યુએવી, 4 મિસાઈલ, 3 એરોપ્લેન, એક હેલિકોપ્ટરને ઉડાવી દીધા હતા. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ યુક્રેનના લોકોને સમર્થન આપવા માટે કિવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી.

CM યોગી બાદ ભારત સરકારના આ મોટા વિભાગનુ ટ્વીટર એકાઉન્ટ પણ થયુ હેક, જાણો હેકર્સે શું કરી પૉસ્ટ.........

IPL 2022: નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ્ડ થયેલા કોહલીએ સ્ટમ્પ ઉપર ગુસ્સો ઉતાર્યો, વીડિયોમાં જુઓ કોહલીનો ગુસ્સો

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?

18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રત્નકલાકારોને ઉદ્યોગપતિઓ ક્યારે આપશે સાથ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુSthanik Swaraj Election: મુસ્લીમનો હાથ ભાજપને સાથ..!Vadodara Love Jihad Case: મનોજ બનીને વધુ એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલાને બનાવી લવ જેહાદનો શિકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.