શોધખોળ કરો

Russia: રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન, પાંચમી વખત સત્તામાં પરત ફરશે પુતિન

Russia Presidential Elections Voting: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે

Russia Presidential Elections Voting: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વ્લાદિમીર પુતિન ફરી એકવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉભા થયા છે. તેઓ પાંચમી વખત સત્તા પર પાછા ફરે તેવી અપેક્ષા છે. તેઓ પાંચમી વખત સત્તામાં આવશે તે લગભગ નિશ્ચિત છે.

રશિયામાં 15 થી 17 માર્ચ સુધી મતદાન થશે. જો કે, યુક્રેનના કેટલાક ભાગો સહિત પ્રારંભિક અને પોસ્ટલ મતદાન પહેલેથી જ શરૂ થઈ ગયું છે. જો કોઈ ઉમેદવારને અડધાથી વધુ મત ન મળે તો ત્રણ અઠવાડિયા પછી બીજા તબક્કાનું મતદાન યોજાશે. જો પુતિન ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે છે, તો તેઓ લગભગ 2030 સુધી સત્તામાં રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિનનું રેટિંગ 86 ટકાથી વધુ છે, એક બિન-સરકારી મતદાન સંસ્થા લેવાડા સેન્ટરના રિપોર્ટ અનુસાર, યુદ્ધ દરમિયાન તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. મોસ્કોની તાત્યાના કહેવા પ્રમાણે હું પુતિનને મત આપું છું. મને પુતિન પર વિશ્વાસ છે. તે ખૂબ જ શિક્ષિત છે. પુતિન વૈશ્વિક નેતા છે. હું પુતિનના નેતૃત્વનું સમર્થન કરું છું.   

પુતિનના ત્રણ મુખ્ય વિરોધીઓમાં પ્રત્યેકને પાંચ ટકા અથવા તેનાથી ઓછા મત મળે તેવી સંભાવના છે. જ્યારે કોઈ ઉમેદવારને નોંધપાત્ર સમર્થન મળવાની શક્યતા દેખાતી નથી. પુતિનની જીત લગભગ નક્કી હોવા છતાં ક્રેમલિને ચૂંટણીના પ્રચાર પર એક અબજ યુરો કરતાં વધુ ખર્ચ કર્યા હોવાના અહેવાલ છે. આ બજેટનો મોટાભાગનો હિસ્સો રાષ્ટ્રવાદ, એકતા અને પરંપરાગત મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફોટેનમેન્ટ માટે ફાળવવામાં આવ્યો હતો.                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget