શોધખોળ કરો

કેનેડાએ ભારતમાં કોન્સ્યુલર સર્વિસ સસ્પેન્ડ કરી, અરજદારો અટવાયા

નોટિસ જોઈ વિઝા સર્વિસ સેન્ટરમાં  તેમના દસ્તાવેજો સબમિટ કરવા આવેલા અરજદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

India Canada Conflict: ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી તણાવ વચ્ચે,  દિલ્હી ઓફિસ સિવાયની તમામ  કેનેડાના કોન્સ્યુલેટ જનરલ ઓફિસની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. સેવાઓ હવે નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનને રીડાયરેક્ટ કરવામાં આવશે.

ચંદીગઢમાં ઔદ્યોગિક વિસ્તાર, ફેઝ 1માં એલાંટે કોમ્પ્લેક્સના 4થા માળે આવેલી કોન્સ્યુલેટ જનરલ ઓફિસમાં એક નોટિસ સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવી  છે. તેમાં લખ્યું છે કે, “અમે ચંદીગઢમાં કેનેડાના કોન્સ્યુલેટ જનરલની કોન્સ્યુલેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. કોન્સ્યુલેટ વિભાગ, હાઇ કમિશન ઓફ કેનેડા, 7/8 શાંતિ પથ, ચાણક્યપુરી, નવી દિલ્હીનો સંપર્ક કરો.

જો કે વાણિજ્ય દૂતાવાસની ઓફિસ ખુલ્લી રહેશે, તેની સેવાઓ અટકાવી દેવામાં આવી છે, સ્થળ પરના એક સુરક્ષા કર્મચારીએ પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે સસ્પેન્શનની અવધિ અંગે અનિશ્ચિતતા છે. સેવાઓ સ્થગિત કરવામાં આવતા કેનેડિયન વિઝા મેળવવા માંગતા વ્યક્તિઓની ગતિશીલતા અને સગવડતા પર રાજદ્વારી મુદ્દાઓની અસર વિશે પ્રશ્નો ઉભા કરે છે.

આ નોટિસ જોઈ વિઝા સર્વિસ સેન્ટરમાં  તેમના દસ્તાવેજો સબમિટ કરવા આવેલા અરજદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિઝનેસ ટ્રાવેલર રાજેશ વર્માએ જણાવ્યું હતું કે, “કેનેડામાં વારંવાર મુલાકાત લેતા હોવાથી આ નિર્ણયથી તેમની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. મારી વિઝા અરજી માટે દિલ્હી ઓફિસ સાથે સંકલન કરવું એક પડકાર છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, "ભારતમાં કેનેડાના રાજદ્વારી હાજરીને નોંધપાત્ર રીતે ઘટાડવાની માંગના જવાબમાં કેનેડિયન રાજદ્વારીઓના ભારતમાંથી વિદાયથી અમે ચિંતિત છીએ. અમેરિકાએ કહ્યું છે કે તેણે કેનેડાના આરોપોને ગંભીરતાથી લીધા છે. આ સિવાય બ્રિટનની સાથે ભારતને પણ આ હત્યાની તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કેનેડા સાથે તણાવ બાદ પશ્ચિમી સત્તાઓએ ભારતની નિંદા કરવાનું ટાળ્યું છે. રોયટર્સે વિશ્લેષકોને ટાંકીને કહ્યું કે અમેરિકા અને બ્રિટન ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ નથી ઈચ્છતા અને સંબંધોમાં કોઈપણ પ્રકારનું નુકસાન ઈચ્છતા નથી. બંને દેશો ભારતને તેમના મુખ્ય એશિયાઈ હરીફ ચીનની સામે રાખવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget