શોધખોળ કરો

કેનેડાએ ભારતમાં કોન્સ્યુલર સર્વિસ સસ્પેન્ડ કરી, અરજદારો અટવાયા

નોટિસ જોઈ વિઝા સર્વિસ સેન્ટરમાં  તેમના દસ્તાવેજો સબમિટ કરવા આવેલા અરજદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

India Canada Conflict: ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી તણાવ વચ્ચે,  દિલ્હી ઓફિસ સિવાયની તમામ  કેનેડાના કોન્સ્યુલેટ જનરલ ઓફિસની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. સેવાઓ હવે નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનને રીડાયરેક્ટ કરવામાં આવશે.

ચંદીગઢમાં ઔદ્યોગિક વિસ્તાર, ફેઝ 1માં એલાંટે કોમ્પ્લેક્સના 4થા માળે આવેલી કોન્સ્યુલેટ જનરલ ઓફિસમાં એક નોટિસ સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવી  છે. તેમાં લખ્યું છે કે, “અમે ચંદીગઢમાં કેનેડાના કોન્સ્યુલેટ જનરલની કોન્સ્યુલેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. કોન્સ્યુલેટ વિભાગ, હાઇ કમિશન ઓફ કેનેડા, 7/8 શાંતિ પથ, ચાણક્યપુરી, નવી દિલ્હીનો સંપર્ક કરો.

જો કે વાણિજ્ય દૂતાવાસની ઓફિસ ખુલ્લી રહેશે, તેની સેવાઓ અટકાવી દેવામાં આવી છે, સ્થળ પરના એક સુરક્ષા કર્મચારીએ પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે સસ્પેન્શનની અવધિ અંગે અનિશ્ચિતતા છે. સેવાઓ સ્થગિત કરવામાં આવતા કેનેડિયન વિઝા મેળવવા માંગતા વ્યક્તિઓની ગતિશીલતા અને સગવડતા પર રાજદ્વારી મુદ્દાઓની અસર વિશે પ્રશ્નો ઉભા કરે છે.

આ નોટિસ જોઈ વિઝા સર્વિસ સેન્ટરમાં  તેમના દસ્તાવેજો સબમિટ કરવા આવેલા અરજદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિઝનેસ ટ્રાવેલર રાજેશ વર્માએ જણાવ્યું હતું કે, “કેનેડામાં વારંવાર મુલાકાત લેતા હોવાથી આ નિર્ણયથી તેમની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. મારી વિઝા અરજી માટે દિલ્હી ઓફિસ સાથે સંકલન કરવું એક પડકાર છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, "ભારતમાં કેનેડાના રાજદ્વારી હાજરીને નોંધપાત્ર રીતે ઘટાડવાની માંગના જવાબમાં કેનેડિયન રાજદ્વારીઓના ભારતમાંથી વિદાયથી અમે ચિંતિત છીએ. અમેરિકાએ કહ્યું છે કે તેણે કેનેડાના આરોપોને ગંભીરતાથી લીધા છે. આ સિવાય બ્રિટનની સાથે ભારતને પણ આ હત્યાની તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કેનેડા સાથે તણાવ બાદ પશ્ચિમી સત્તાઓએ ભારતની નિંદા કરવાનું ટાળ્યું છે. રોયટર્સે વિશ્લેષકોને ટાંકીને કહ્યું કે અમેરિકા અને બ્રિટન ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ નથી ઈચ્છતા અને સંબંધોમાં કોઈપણ પ્રકારનું નુકસાન ઈચ્છતા નથી. બંને દેશો ભારતને તેમના મુખ્ય એશિયાઈ હરીફ ચીનની સામે રાખવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget