શોધખોળ કરો

શ્રીલંકાના રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ ઉગ્ર, સરકારનો વિરોધ કરી રહેલા 45 લોકોની ધરપકડ કરાઇ

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ કથળી રહી છે. શ્રીલંકા પોલીસે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા 45 લોકોની ધરપકડ કરી છે.

કોલંબોઃ શ્રીલંકામાં આર્થિક સ્થિતિ કથળી રહી છે. શ્રીલંકા પોલીસે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા 45 લોકોની ધરપકડ કરી છે. આ તમામ શ્રીલંકાના રાષ્ટ્રપતિના ઘરની બહાર તેમના રાજીનામાની માંગ સાથે એકઠા થયા હતા, ત્યારબાદ પોલીસે 45 લોકોની ધરપકડ કરી હતી. કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દેશમાં આર્થિક સંકટ છે અને લોકો તેના માટે રાષ્ટ્રપતિને જવાબદાર માને છે. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇંધણ, રાંધણ ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.

સરકારનો વિરોધ કરી રહેલા 45 લોકોની ધરપકડ

શ્રીલંકામાં લોકો પેટ્રોલ અને ડીઝલની અછત તેમજ પાવર કટનો સામનો કરી રહ્યા છે. સામાન્ય જનતા રોજના 13 કલાક વીજકાપનો સામનો કરી રહી છે. ગુરુવારે દેખાવકારોએ રાજપક્ષે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ દરમિયાન પાંચ પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

પ્રદર્શન હિંસક બનતા અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા જ્યારે એક બસ, એક જીપ અને બે મોટરસાઈકલને સળગાવી દેવામાં આવી હતી.

 

પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........

1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........

NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા

'હું આઇપીએલ હરાજીમાં ઉતર્યો હોત તો આરામથી 15 કરોડમાં વેચાતો ને ટીમનો કેપ્ટન પણ બનતો' - કયા ભારતીયે કર્યો ચોંકાવનારો દાવો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget