શોધખોળ કરો

તો શું એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે સૂર્ય, 2671ની યાત્રા કરી પાછા ફરેલા વ્યક્તિએ કર્યો ડરામણો દાવો

ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર એક ટિકટોકર જે પોતાને ટાઈમ ટ્રાવેલર પણ કહે છે, કથિત રીતે સન 2671માં પહોંચી ગયો અને ત્યાંની યાત્રા કરી 2024માં પાછો આવ્યો. તે પછી તેણે ઘણા આશ્ચર્યજનક દાવાઓ કર્યા.

ટાઈમ ટ્રાવેલ એક એવી કલ્પના છે જેમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ સમયમાં આગળ કે પાછળ જઈ શકે છે. આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે હજુ સુધી વાસ્તવિકતામાં નથી, પરંતુ તેને ઘણી વિજ્ઞાન કથાઓ અને ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યું છે. ટાઈમ ટ્રાવેલ હજુ સુધી વિજ્ઞાનની કલ્પનામાં જ છે, અને તેની વાસ્તવિકતાને સાબિત કરવા માટે કોઈ ઠોસ પુરાવો નથી. પરંતુ વૈજ્ઞાનિકો અને સંશોધકોએ તેના સિદ્ધાંતો અને પદ્ધતિઓ પર કામ કર્યું છે. તાજેતરમાં એક વ્યક્તિનો દાવો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે.

વ્યક્તિએ કર્યો ટાઈમ ટ્રાવેલનો દાવો

ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર એક ટિકટોકર જે પોતાને ટાઈમ ટ્રાવેલર પણ કહે છે, કથિત રીતે સન 2671માં પહોંચી ગયો અને ત્યાંની યાત્રા કરી 2024માં પાછો આવ્યો. આ ટાઈમ ટ્રાવેલ પછી તેણે પાછા આવીને ઘણા અજીબ પ્રકારના દાવાઓ કર્યા જેને જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કથિત રીતે વર્ષ 2671થી આવેલા ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કરનારા એક ટિકટોકરે આ વર્ષે પાંચ નાટકીય ઘટનાઓની ચેતવણી આપી છે જેમાં એક અજીબ ઊર્જા પણ સામેલ છે, એટલું જ નહીં તેણે પાછા આવીને એ પણ જણાવ્યું કે આપણે મરીશું કે નહીં.

પહેલાં પણ કરી ચૂક્યો છે ઘણા પ્રકારની ભવિષ્યવાણીઓ

ટિકટોક પર @radianttimetraveller નામના એકાઉન્ટથી એનો અલારિક નામના વ્યક્તિએ ભવિષ્યની ઘટનાઓ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન આ વ્યક્તિએ ટ્વિન પ્લેનેટ્સના પૃથ્વી સાથે અથડાવાની, એલિયન્સ સાથે માનવનો સામનો થવાની અને વર્લ્ડ વોર 3 સુધીની ભવિષ્યવાણી કરી હતી. હવે વ્યક્તિએ ટાઈમ ટ્રાવેલથી પાછા આવીને એક ચોંકાવનારી ઘટનાની જાણકારી આપી છે જે ખૂબ જ ડરામણી છે.

વર્ષ 2671માં એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે સૂરજ!

વ્યક્તિએ દાવો કર્યો છે કે સૂરજ એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે. પછી એક અજીબ પ્રકારનો આકાર દુનિયાની સામે આવશે જે દુનિયામાં એવી બીમારી ફેલાવશે જેનો ઇલાજ કોઈની પાસે નહીં હોય. વ્યક્તિએ કહ્યું કે સન 2671માં 9 નવેમ્બરે સૂરજ એક અઠવાડિયા માટે સંપૂર્ણપણે ગાયબ થઈ જશે તો વળી 12 નવેમ્બરે અંટાર્કટિકામાં બરફ નીચે એક એલિયન દબાયેલો મળશે, જે એક રહસ્યમયી બીમારીનું કારણ બનશે, આ બીમારી વિશ્વભરમાં ઝડપથી ફેલાશે જેનો કોઈ ઇલાજ નહીં હોય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથનGujarat Congress: પ્રદેશ કોંગ્રેસ સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા કોંગ્રેસના જ નેતાની માગથી ખળભળાટ!Patan Video | કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ રિલ બનાવી સો. મીડિયામાં કરી વાયરલSwaminarayan Sadhu Video Viral: આ લંપટ સાધુઓ નહીં સુધરે! વધુ એક સ્વામીના વાયરલ વીડિયોથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Embed widget