શોધખોળ કરો

Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ

Donald Trump on Russia:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને ખબર નથી કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ અને ખાતર ખરીદે છે

Donald Trump on Russia: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને ખબર નથી કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ અને ખાતર ખરીદે છે. મોસ્કો સાથેના તેના સતત તેલ વેપાર અંગે પશ્ચિમી દેશોની ટીકાના જવાબમાં ભારતે આ દાવો કર્યો છે. જ્યારે ભારતે દાવો કર્યો હતો કે વોશિંગ્ટન રશિયા સાથે વેપાર ચાલુ રાખીને તેને અન્યાયી રીતે નિશાન બનાવી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, "મને આ વિશે કંઈ ખબર નથી. મારે તેની તપાસ કરવી પડશે."

 100 ટકા ટેરિફ લાદવાના પ્રશ્ન પર ટ્રમ્પે શું કહ્યું?

ANI અનુસાર, ચીન સહિત રશિયન ઊર્જા ખરીદતા તમામ દેશો પર 100 ટકા ટેરિફ લાદવા અંગે પૂછવામાં આવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'મેં ક્યારેય ટકાવારી કહી નથી, પરંતુ અમે તેનો મોટો ભાગ લાદીશું. આગામી થોડા સમયમાં શું થાય છે તે જોઈશું. કાલે રશિયા સાથે અમારી બેઠક છે.' આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ બાઈડનનું યુદ્ધ છે અને અમે તેમાંથી બહાર નીકળવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. મેં છેલ્લા પાંચ મહિનામાં પાંચ યુદ્ધો અટકાવ્યા છે અને પ્રમાણિકપણે હું ઇચ્છું છું કે આ છઠ્ઠું યુદ્ધ હોય. બાકીના યુદ્ધો મેં થોડા દિવસોમાં અટકાવ્યા છે, લગભગ બધા જેમાં ભારત અને પાકિસ્તાન પણ સામેલ છે અને હું આખી યાદી આપી શકું છું, પરંતુ તમે એટલું જાણો છો જેટલું હું જાણું છું

ભારતનો જવાબ

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકન કંપનીઓ રશિયા પાસેથી પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર માટે પેલેડિયમ, ખાતરો અને રસાયણો ખરીદવાનું ચાલુ રાખે છે, તેમ છતાં તેઓ ભારત પર તેમના વેપાર સંબંધો ઘટાડવા માટે દબાણ કરે છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં વધારાના ટેરિફ લાદવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget