શોધખોળ કરો

Turkiye-Syria Earthquake: તુર્કિમાં વિનાશકારી ભૂકંપથી 6200થી વધુ લોકોના મોત

તુર્કિમાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. મંગળવારે મૃતકોની સંખ્યા 6200ને પાર પહોંચી ગઈ છે.

Turkiye-Syria Earthquake : તુર્કિમાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. મંગળવારે મૃતકોની સંખ્યા 6200ને પાર પહોંચી ગઈ છે. તુર્કિના રાષ્ટ્રપતિએ ભૂકંપ પ્રભાવિત  વિસ્તારમાં ત્રણ મહિના માટે ઈમરજન્સીની જાહેરાત કરી છે. WHOએ અન્ય દેશોને સીરિયાની વધુ મદદ કરવા માટે અપીલ કરી છે.   તુર્કિ અને સીરિયામાં સોમવારે સવારે  7.8, 7.6 અને 6.0 તીવ્રતાના સતત ત્રણ વિનાશકારી ભૂકંપ આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 6200થી વધુ લોકોના મોત થયા છે. જેમાં તુર્કિમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. WHO અનુસાર આ વિનાશના કારણે 23 કરોડ લોકો પ્રભાવિત થયા છે.

ભારતે મંગળવારે તુર્કિમાં ચાર સૈન્ય વિમાનોમાં ડોગ સ્ક્વોડ, આર્મી ફિલ્ડ હોસ્પિટલ અને અન્ય રાહત સામગ્રી સાથે સર્ચ અને રેસ્ક્યુ ટીમને મોકલી હતી. ભારતે 30 પથારીવળી તબીબી સુવિધા સ્થાપવા માટે તુર્કિમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલ મોકલી છે.  IAFના પહેલા વિમાનમાં 45 સભ્યોની મેડિકલ ટીમ રવાના કરવામાં આવી હતી. જેમાં ક્રિટિકલ કેર નિષ્ણાતો અને સર્જનો જોડાયા હતા. એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓટી અને અન્ય સાધનો પણ મોકલવામાં આવ્યા હતા.

સોમવારે સવારે લગભગ 4 વાગ્યે આવેલા ભૂકંપના કારણે 5000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 6200 થી વધુ લોકોના મોત થયા છે. WHOનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. આખી દુનિયા તુર્કીની મદદ કરી રહી છે.  તુર્કિ અને સીરિયામાં રાહત બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ઉત્તર સીરિયામાં એક ઘરના કાટમાળમાંથી એક નવજાત બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું.  આ અકસ્માતમાં બાળકની માતાનું મોત થયું હતું. જિંદયારિસ શહેરમાં 7.8 તીવ્રતાના ભૂકંપ પછી આ છોકરી તેના પરિવારમાં એકમાત્ર બચી ગઈ છે.

તુર્કીના રાજદૂતે શું કહ્યું

તુર્કીના ભારત સ્થિત રાજદૂતે કહ્યું,  તુર્કીમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, બે કલાક પછી તુર્કીમાં 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. દક્ષિણપૂર્વ તુર્કીમાં 14 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત છે, તે મોટી આપત્તિ છે. 21,103 ઘાયલ, લગભગ 6000 ઇમારતો ધરાશાયી, 3 એરપોર્ટને નુકસાન થયું છે.

કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે

તુર્કીના વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું, કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે.  84 દેશો કરશે બચાવ કામગીરી, 14 દેશોની ટીમ પહોંચી છે, 70 દેશોની ટીમો રસ્તામાં છે.

પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો
સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપ બાદ ભારત દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ મદદ વિશે માહિતી આપી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget