શોધખોળ કરો

અમેરિકા જનારા મુસાફરો માટે સારા સમાચાર, કોરોના સંબંધિત આ નિયમોમાં મળશે છૂટ

અધિકારીએ કહ્યું કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CSDS) એ નક્કી કર્યું છે કે હવે તેની જરૂર નથી

વોશિંગ્ટનઃ અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને એક દિવસની અંદર કોવિડ-19 ટેસ્ટની જરૂર પડશે નહીં. સરકાર હવે આ અંગે જાહેર કરાયેલા નિયંત્રણો હટાવવા જઈ રહી છે. વરિષ્ઠ વહીવટી અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે અગાઉ જાહેર કરાયેલા નિયમો માટે આપવામાં આવેલ સમયગાળો રવિવારે બપોરે 12:01 વાગ્યે સમાપ્ત થાય છે. તે પહેલા ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CSDS) એ નક્કી કર્યું છે કે હવે તેની જરૂર નથી. એજન્સી દર 90 દિવસે પરીક્ષણની આવશ્યકતાનું પુનઃમૂલ્યાંકન કરશે અને જો કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ફેલાશે તો ફરીથી તે લાગુ કરવામાં આવશે. અમેરિકા યાત્રીઓને લઈને માર્ગદર્શિકા જાહેર કરી હતી અને ગયા વર્ષથી કોરોના ટેસ્ટ જરૂરી બનાવી દીધો હતો.

બધા મુસાફરોએ સંપૂર્ણ રસીકરણ કરાવવું આવશ્યક છે

કોરોના સામે રક્ષણ માટે યુરોપ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ઈરાનથી બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમેરિકા, જોખમ વિશે સાવચેત છે, વર્ગીકરણ પર ભાર મૂકે છે. જો કે હવે ઘણા નિયમો હળવા કરવામાં આવ્યા છે, પરંતુ અમેરિકા આવતા તમામ પ્રવાસીઓએ સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ. અમેરિકા આવતા મુસાફરોએ ત્રણ દિવસમાં તેમનો નેગેટિવ રિપોર્ટ દર્શાવવો પડશે. તે જ સમયે, જે મુસાફરોનું રસીકરણ પૂર્ણ થયું નથી, તેઓએ અમેરિકા પહોંચ્યાના એક દિવસમાં પરીક્ષણ કરાવવું પડશે. અમેરિકી વહીવટીતંત્ર આ અંગે અલગ નિયમો પણ જાહેર કરી શકે છે.

 

WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી

PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય

KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાને ઇરાનના અખાતમાં અમેરિકા સહિત બે તેલ ટેન્કરોને ફંકી માર્યા, ટ્રમ્પની ધમકી બાદ તહેરાનની મોટી કાર્યવાહી
ઇરાને ઇરાનના અખાતમાં અમેરિકા સહિત બે તેલ ટેન્કરોને ફંકી માર્યા, ટ્રમ્પની ધમકી બાદ તહેરાનની મોટી કાર્યવાહી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Saudi Oil Ship in India: સાઉદીથી 1 લાખ 35 હજાર મેટ્રિક ટન ઓઇલ લઇ ભારત પહોંચ્યું જહાજ, હૉર્મુઝમાં ઇરાન પાસેથી નીકળ્યું
Saudi Oil Ship in India: સાઉદીથી 1 લાખ 35 હજાર મેટ્રિક ટન ઓઇલ લઇ ભારત પહોંચ્યું જહાજ, હૉર્મુઝમાં ઇરાન પાસેથી નીકળ્યું
ઈરાનની મિસાઈલમાં રશિયાના ‘ફિંગરપ્રિન્ટ’, મિડલ ઇસ્ટના યુદ્ધની વચ્ચે મોટો ખુલાસો
ઈરાનની મિસાઈલમાં રશિયાના ‘ફિંગરપ્રિન્ટ’, મિડલ ઇસ્ટના યુદ્ધની વચ્ચે મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
Embed widget