શોધખોળ કરો

અમેરિકા જનારા મુસાફરો માટે સારા સમાચાર, કોરોના સંબંધિત આ નિયમોમાં મળશે છૂટ

અધિકારીએ કહ્યું કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CSDS) એ નક્કી કર્યું છે કે હવે તેની જરૂર નથી

વોશિંગ્ટનઃ અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને એક દિવસની અંદર કોવિડ-19 ટેસ્ટની જરૂર પડશે નહીં. સરકાર હવે આ અંગે જાહેર કરાયેલા નિયંત્રણો હટાવવા જઈ રહી છે. વરિષ્ઠ વહીવટી અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે અગાઉ જાહેર કરાયેલા નિયમો માટે આપવામાં આવેલ સમયગાળો રવિવારે બપોરે 12:01 વાગ્યે સમાપ્ત થાય છે. તે પહેલા ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CSDS) એ નક્કી કર્યું છે કે હવે તેની જરૂર નથી. એજન્સી દર 90 દિવસે પરીક્ષણની આવશ્યકતાનું પુનઃમૂલ્યાંકન કરશે અને જો કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ફેલાશે તો ફરીથી તે લાગુ કરવામાં આવશે. અમેરિકા યાત્રીઓને લઈને માર્ગદર્શિકા જાહેર કરી હતી અને ગયા વર્ષથી કોરોના ટેસ્ટ જરૂરી બનાવી દીધો હતો.

બધા મુસાફરોએ સંપૂર્ણ રસીકરણ કરાવવું આવશ્યક છે

કોરોના સામે રક્ષણ માટે યુરોપ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ઈરાનથી બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમેરિકા, જોખમ વિશે સાવચેત છે, વર્ગીકરણ પર ભાર મૂકે છે. જો કે હવે ઘણા નિયમો હળવા કરવામાં આવ્યા છે, પરંતુ અમેરિકા આવતા તમામ પ્રવાસીઓએ સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ. અમેરિકા આવતા મુસાફરોએ ત્રણ દિવસમાં તેમનો નેગેટિવ રિપોર્ટ દર્શાવવો પડશે. તે જ સમયે, જે મુસાફરોનું રસીકરણ પૂર્ણ થયું નથી, તેઓએ અમેરિકા પહોંચ્યાના એક દિવસમાં પરીક્ષણ કરાવવું પડશે. અમેરિકી વહીવટીતંત્ર આ અંગે અલગ નિયમો પણ જાહેર કરી શકે છે.

 

WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી

PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય

KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget