શોધખોળ કરો

Kamala Harris Covid Positive: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના  ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમાચાર એજન્સી એએફપી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Kamala Harris Covid Positive:  યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ (US Vice President Kamala Harris)કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના  ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમાચાર એજન્સી એએફપી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં વ્હાઇટ હાઉસનો હવાલો આપવામાં આવ્યો છે. જો કે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી. એવું કહેવામાં આવ્યું છે કે હળવા લક્ષણો જોવા મળ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ હેરિસનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો.

રાષ્ટ્રપતિ બાઈડેનને કોઈ ખતરો નથી

વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડેન તાજેતરમાં કમલા હેરિસ(US Vice President Kamala Harris)ના સંપર્કમાં આવ્યા ન હતા, તેથી જ તેઓ કોરોનાથી સુરક્ષિત છે. જોકે, હવે સાવચેતી રાખવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ છેલ્લા કેટલાક દિવસોમાં જેમને મળ્યા છે તે તમામ લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલમાં કમલા હેરિસમાં કોરોનાના કોઈ ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા નથી.

અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે

તમને જણાવી દઈએ કે અમેરિકામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેનું કારણ BA.2 વેરિઅન્ટ હોવાનું કહેવાય છે. આ સાથે અહીંની હોસ્પિટલોમાં દરરોજ હજારો દર્દીઓ પહોંચી રહ્યા છે. તે જ સમયે, મૃત્યુઆંક પણ 300 થી વધુ છે. તેને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં, વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે કોરોનાને લઈને કેટલીક વધુ એક્શન પ્લાન બનાવવામાં આવી છે. જે દર્દીઓની સારવાર અને જાગૃતિમાં મદદરૂપ થશે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1399 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15,636 થઈ છે. ગઈકાલે એક્ટિવ કેસની સંખ્યા 16,522 હતી. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,622 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,23,311 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,97,76,423 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22,83,224 ડોઝ આપવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat news: સુરતમાં RTIના નામે ખંડણી વસૂલતા કથિત પત્રકારોનો પર્દાફાશ, અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડBhavnath Mahashivratri Mela: ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભAmreli Letter Scam : DGP વિકાસ સહાયે અમરેલી લેટરકાંડના રિપોર્ટને લઈ શું આપ્યું મોટું નિવેદન?Rajkot Samuh Lagna : દીકરીઓને હરખના આંસુ! પોલીસે 6 દીકરીઓના કરાવ્યા લગ્ન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot:  ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Rajkot: ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Embed widget