શોધખોળ કરો

કોરોના સંકટઃ WHOએ કહ્યું- મહામારીનો ખાત્મો હજુ દૂર, વાયરસનો ફેલાવો ચિંતાની વાત

ડીજીએ કહ્યું કે, અમને આશાછે કે ટૂંકમાં જ કોવિડ-19 માટે પણ વેક્સીન તૈયાર કરવામાં આવશે. કોવિડ-19ના કારણે ઘણાં લોકોના જીવ ગયા છે અને WHOને તેના માટે દુખ છે.

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. કોરોનાના આ વધતા ખતરાની વચ્ચે WHOએ મોટી ચેતવણી આપી છે. WHOના ડીજીએ કહ્યું કે, પૂર્વ યૂરોપ, લેટિન અમેરિકા અને કેટલાક એશિયન દેશોમાં કોરોનાનો વધતો ફેલાવો ચિંતાનો વિષય છે. યૂરોપીય દેશોમાં લોકડાઉનમાં છૂટ આપવાને લઈને WHOએ કહ્યું કે, કોરોના મહામારીનો ખાત્મ હજુ દૂર છે. આફ્રીકા, પૂર્વ યૂરોપ, લેટિન અમેરિકા અને કેટલાક એશિયન દેશોમાં કોરોનાનો ફેલાવો વધવો એ ચિંતાની વાત છે. WHOના ડીજીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ દેશોમાં ટેસ્ટિંગ કેપેસિટી ખૂબ જ ઓછી છે જેના કારણે મૃતકો અને બીમાર લોકોનો સાચો આંકડો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. WHOએ ઈબોલા વાયરસ દરમિયાન વેક્સીન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આવું જ અમે કોવિડ-19ના કેસમાં કરવાના છીએ. તેમણે કહ્યું કે, આ પહેલા પણ અમે લોકો અને અમારા સહયોગી અનેક પ્રકારના વાયરસ માટે વેક્સીન બનાવી ચૂક્યા છે. ડીજીએ કહ્યું કે, અમને આશાછે કે ટૂંકમાં જ કોવિડ-19 માટે પણ વેક્સીન તૈયાર કરવામાં આવશે. કોવિડ-19ના કારણે ઘણાં લોકોના જીવ ગયા છે અને WHOને તેના માટે દુખ છે, ખાસ કરીને બાળકોને જે પણ નુકસાન થયું તેના માટે. સતત વધી રહ્યા છે મોતના આંકડા તમને જણાવીએ કે, કોરોનાના દર્દીની સંખ્યા 30 લાખને પાર કરી ગઈ છે. જ્યારે મરનારા લોકોની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. ભારતમાં ત્રણ મે સુધી લોકડાઉન છે. ત્યાર બાદ પણ મોતનો આંકડો વધી રહ્યો છે. ભારતમાં પણ દર્દીની સંખ્યા 28 હજારને પાર કરી ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 886એ પહોંચી છે. કહેવાય છે કે, લોકડાઉન કરવામાં આવ્યું ન હોત તો આંકડો ઘણો વધી શક્યો હોત.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Embed widget