શોધખોળ કરો

બ્રિટનઃ લેબર પાર્ટીએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કહ્યુ-  સરકાર બનશે તો જલિયાંવાલા બાગ નરસંહાર પર માંગીશું માફી

મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે લેબર પાર્ટી બ્રિટનના ભૂતકાળમાં બનેલી અન્યાયની ઘટનાની તપાસ માટે એક જજના નેતૃત્વમાં સમિતિ બનાવશે

લંડનઃ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ 12 ડિસેમ્બરના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉ ગુરુવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે પાર્ટીએ તેમાં 100 વર્ષ જ અગાઉ બનેલા અમૃતસરના જલિયાંવાલા બાગ નરસંહાર માટે ભારતની માફી માંગવા સહિત દેશના ભૂતકાળની તપાસ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટેરેસા મેએ આ નરસંહારના 100 વર્ષ થવા પર આ ઘટના માટે અફસોસ વ્યક્ત કર્યો હતો પરંતુ તે માટે માફી માંગી નહોતી. લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બિને 107 પેજના ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો હતો. પાર્ટીએ આ મામલા પર આગળ વધતા માફી માંગવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે લેબર પાર્ટી બ્રિટનના ભૂતકાળમાં બનેલી અન્યાયની ઘટનાની તપાસ માટે એક જજના નેતૃત્વમાં સમિતિ બનાવશે. તે સિવાય ઓપરેશન બ્લૂસ્ટારમા દેશની ભૂમિકાની સમીક્ષા પણ કરવામાં આવશે. આ ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે અમે જલિયાંવાલા બાગ નરસંહાર માટે ઔપચારિક માફી જાહેર કરીશું અને ઓપરેશન બ્લૂ સ્ટારના સંબંધમાં બ્રિટનની ભૂમિકાની સમીક્ષા કરીશુ. વર્ષ 2014માં બ્રિટન સરકારે સાર્વજનિક કરેલા દસ્તાવેજોથી ખુલાસો થયો હતો કે સુવર્ણ મંદિરમાં ભારતીય સૈન્યના ઘૂસતા અગાઉ ભારતીય સુરક્ષા દળોને બ્રિટિશ સૈન્યએ સલાહ આપી હતી. બ્રિટનના કેટલાક શીખ સમૂહો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે બ્રિટિશ સૈન્યએ કઇ સલાહ આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Embed widget