શોધખોળ કરો

World Oceans Day 2021: શું છે આનુ મહત્વ અને કેમ મનાવાય છે વિશ્વ મહાસાગર દિવસ, જાણો.......

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.

નવી દિલ્હીઃ વિશ્વ મહાસાગર દિવસ 8 જૂને મનાવવામાં આવે છે, એટલા માટે સંયુક્ત રાષ્ટ્રે મહાસાગરોને બચાવવા માટે સ્થાયી પ્રયાસો દ્વારા પ્લાસ્ટિંક પ્રદુષણને રોકવાનુ આહવાન કર્યુ છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.

આ સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનના સંયુક્ત રાષ્ટ્ર દશક આગેવાનીમાં વિશેષ રીતે પ્રાસંગિક છે, અને આ 2021 થી 2030 સુધી ચાલશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, દશક  થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે, જે સમુદ્ર વિજ્ઞાનને આધુનિક સમાજની જરૂરિયાતો સાથે જોડવામાં સક્ષમ છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે પારિસ્થિતિક તંત્ર પ્રણાલીની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર દશકે પારિસ્થિતિક તંત્રની સુરક્ષા અને હાજરી માટે આહવાન કર્યુ હતુ.  

એકદમ ખાસ છે મહાસાગર
વિશ્વ મહાસાગર દિવસના પ્રસંગ પર સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે મહાસાગરોને ગ્રહના ફેફસા માનવામાં આવે છે, જે જીવમંડળનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને ભોજન અને દવાનો એક મુખ્ય સ્ત્રોત છે. આ દિવસને મનાવવાનો ઉદેશ્ય મહાસાગરો પર માનવીય કાર્યોના પ્રભાવ વિશે લોકોને સૂચિત કરવા અને શિક્ષિત કરવાનુ છે. દશક  થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે, 

થીમના આયોજનમાં ગ્લૉબલની મુખ્ય ભૂમિકા
જાણકારી અનુસાર આ વર્ષની થીમનુ આયોજન બિનલાભકારી ઓશનિક ગ્લૉબલના સહયોગથી સંયુક્ત રાષ્ટ્રે કાનૂની મામલાના કાર્યાલયના પ્રભાગ અને સમુદ્રના કાનૂને કર્યુ છે, જે મહાસાગરોના ચમત્કારોને ઉજાગર કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget