શોધખોળ કરો

World Oceans Day 2021: શું છે આનુ મહત્વ અને કેમ મનાવાય છે વિશ્વ મહાસાગર દિવસ, જાણો.......

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.

નવી દિલ્હીઃ વિશ્વ મહાસાગર દિવસ 8 જૂને મનાવવામાં આવે છે, એટલા માટે સંયુક્ત રાષ્ટ્રે મહાસાગરોને બચાવવા માટે સ્થાયી પ્રયાસો દ્વારા પ્લાસ્ટિંક પ્રદુષણને રોકવાનુ આહવાન કર્યુ છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.

આ સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનના સંયુક્ત રાષ્ટ્ર દશક આગેવાનીમાં વિશેષ રીતે પ્રાસંગિક છે, અને આ 2021 થી 2030 સુધી ચાલશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, દશક  થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે, જે સમુદ્ર વિજ્ઞાનને આધુનિક સમાજની જરૂરિયાતો સાથે જોડવામાં સક્ષમ છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે પારિસ્થિતિક તંત્ર પ્રણાલીની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર દશકે પારિસ્થિતિક તંત્રની સુરક્ષા અને હાજરી માટે આહવાન કર્યુ હતુ.  

એકદમ ખાસ છે મહાસાગર
વિશ્વ મહાસાગર દિવસના પ્રસંગ પર સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે મહાસાગરોને ગ્રહના ફેફસા માનવામાં આવે છે, જે જીવમંડળનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને ભોજન અને દવાનો એક મુખ્ય સ્ત્રોત છે. આ દિવસને મનાવવાનો ઉદેશ્ય મહાસાગરો પર માનવીય કાર્યોના પ્રભાવ વિશે લોકોને સૂચિત કરવા અને શિક્ષિત કરવાનુ છે. દશક  થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે, 

થીમના આયોજનમાં ગ્લૉબલની મુખ્ય ભૂમિકા
જાણકારી અનુસાર આ વર્ષની થીમનુ આયોજન બિનલાભકારી ઓશનિક ગ્લૉબલના સહયોગથી સંયુક્ત રાષ્ટ્રે કાનૂની મામલાના કાર્યાલયના પ્રભાગ અને સમુદ્રના કાનૂને કર્યુ છે, જે મહાસાગરોના ચમત્કારોને ઉજાગર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget