શોધખોળ કરો

World Oceans Day 2021: શું છે આનુ મહત્વ અને કેમ મનાવાય છે વિશ્વ મહાસાગર દિવસ, જાણો.......

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.

નવી દિલ્હીઃ વિશ્વ મહાસાગર દિવસ 8 જૂને મનાવવામાં આવે છે, એટલા માટે સંયુક્ત રાષ્ટ્રે મહાસાગરોને બચાવવા માટે સ્થાયી પ્રયાસો દ્વારા પ્લાસ્ટિંક પ્રદુષણને રોકવાનુ આહવાન કર્યુ છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.

આ સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનના સંયુક્ત રાષ્ટ્ર દશક આગેવાનીમાં વિશેષ રીતે પ્રાસંગિક છે, અને આ 2021 થી 2030 સુધી ચાલશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, દશક  થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે, જે સમુદ્ર વિજ્ઞાનને આધુનિક સમાજની જરૂરિયાતો સાથે જોડવામાં સક્ષમ છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે પારિસ્થિતિક તંત્ર પ્રણાલીની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર દશકે પારિસ્થિતિક તંત્રની સુરક્ષા અને હાજરી માટે આહવાન કર્યુ હતુ.  

એકદમ ખાસ છે મહાસાગર
વિશ્વ મહાસાગર દિવસના પ્રસંગ પર સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે મહાસાગરોને ગ્રહના ફેફસા માનવામાં આવે છે, જે જીવમંડળનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને ભોજન અને દવાનો એક મુખ્ય સ્ત્રોત છે. આ દિવસને મનાવવાનો ઉદેશ્ય મહાસાગરો પર માનવીય કાર્યોના પ્રભાવ વિશે લોકોને સૂચિત કરવા અને શિક્ષિત કરવાનુ છે. દશક  થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે, 

થીમના આયોજનમાં ગ્લૉબલની મુખ્ય ભૂમિકા
જાણકારી અનુસાર આ વર્ષની થીમનુ આયોજન બિનલાભકારી ઓશનિક ગ્લૉબલના સહયોગથી સંયુક્ત રાષ્ટ્રે કાનૂની મામલાના કાર્યાલયના પ્રભાગ અને સમુદ્રના કાનૂને કર્યુ છે, જે મહાસાગરોના ચમત્કારોને ઉજાગર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Embed widget