શોધખોળ કરો

'ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, બાયોવેપનની જેમ કર્યો ઉપયોગ', જાણો કોણે આ દાવો?

ચીન દ્ધારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા Biological Terrorismનો એક ભાગ હતો

ચીનના વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના એક સંશોધકે દાવો કર્યો છે કે ચીને  જાણી જોઈને આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. કોવિડ-19નો ઉપયોગ બાયો વેપન હથિયાર તરીકે કર્યો છે. કારણ કે લોકોને સંક્રમિત કરી શકાય. આ ચીન દ્ધારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા Biological Terrorismનો એક ભાગ હતો.

રિસર્ચર ચાઓ શાઓએ કહ્યું હતું કે તેમના સાથીદારોને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. તેઓને કહેવામાં આવ્યું કે ક્યો ટ્રેન વધુ ઝડપથી ફેલાશે. ચાઓ શાઓએ આ ચોંકાવનારો ખુલાસો ઈન્ટરનેશનલ પ્રેસ અસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. જેનિફર ચીનમાં જન્મેલ માનવાધિકાર કાર્યકર્તા અને લેખક છે.

26 મિનિટના ઇન્ટરવ્યૂમાં ચાઓ શાઓએ જણાવ્યું હતું કે કેવી રીતે તેમના સાથી રિસર્ચરને તેમના ઉપરના અધિકારીએ તેમના સાથી સંશોધકને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપ્યા હતા. તેમને કહેવામાં આવ્યું છે આ કોરોના વાયરસના ટેસ્ટ કરીને જણાવો કે આ ચારમાંથી કઇ સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. સાથે એ પણ તપાસ કરો કે આ માણસોને કેટલા ઝડપથી બીમાર કરી શકે છે. ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને કોરોના વાયરસનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો છે.

વાયરોલોજિસ્ટને મોકલવામાં આવ્યા હતા મિલિટ્રી ગેમ્સમાં

ચાઓએ જણાવ્યું હતું કે તેના ઘણા સાથી 2019થી ગુમ છે. તે સમયે વુહાનમાં મિલિટરી વર્લ્ડ ગેમ્સ યોજાઈ હતી. પાછળથી તેની ટીમના એક સાથીએ ખુલાસો કર્યો કે તેને હોટલોમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં અન્ય દેશોના એથ્લેટ્સ રોકાયા હતા. જેથી તેમના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખી શકાય. પરંતુ વાયરોલોજિસ્ટ હાઇજીન ચેક કરતા નથી. ચાઓ શાઓ કહે છે કે તેને શંકા છે કે તેના સાથીઓને ત્યાં વાયરસ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

આરોગ્યની તપાસ માટે ઉઇગર કેમ્પમાં પણ મોકલવામાં આવ્યા હતા

એપ્રિલ 2020 માં ચાઓ શાઓને શિનજિયાંગ મોકલવામાં આવ્યા જેથી જેલમાં બંધ ઉઇગુરોના સ્વાસ્થ્યની તપાસ કરી શકાય. આ સાથે તેમના રિ-એજ્યુકેશન કેમ્પ્સની પણ તપાસ થઇ શકે.  તેમની તબિયત તપાસ્યા બાદ તેમને જલ્દી મુક્ત કરી શકાય. વાયરસનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોને આરોગ્ય તપાસનું કામ સોંપવું ક્યાં યોગ્ય છે? ચાઓને લાગે છે કે તેને એ જોવા માટે મોકલવામાં આવ્યો હતો કે વાયરસ ફેલાઈ રહ્યો છે કે નહી. અથવા તેની મારફતે વાયરસ ફેલાવવામાં આવ્યો હતો

ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને જે કર્યું અને તે બતાવી રહ્યું છે તે એક રહસ્યનો નાનો હિસ્સો છે. આ મહામારીએ આખી દુનિયામાં 70 લાખથી વધુ લોકોનો ભોગ લીધો. ચોંકાવનારી વાત એ છે કે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. વૈજ્ઞાનિકો દવાઓ અને રસી શોધી રહ્યા છે. આ માટે કાયમી ઉકેલ શોધી રહ્યા છીએ.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget