શોધખોળ કરો

'ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, બાયોવેપનની જેમ કર્યો ઉપયોગ', જાણો કોણે આ દાવો?

ચીન દ્ધારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા Biological Terrorismનો એક ભાગ હતો

ચીનના વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના એક સંશોધકે દાવો કર્યો છે કે ચીને  જાણી જોઈને આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. કોવિડ-19નો ઉપયોગ બાયો વેપન હથિયાર તરીકે કર્યો છે. કારણ કે લોકોને સંક્રમિત કરી શકાય. આ ચીન દ્ધારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા Biological Terrorismનો એક ભાગ હતો.

રિસર્ચર ચાઓ શાઓએ કહ્યું હતું કે તેમના સાથીદારોને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. તેઓને કહેવામાં આવ્યું કે ક્યો ટ્રેન વધુ ઝડપથી ફેલાશે. ચાઓ શાઓએ આ ચોંકાવનારો ખુલાસો ઈન્ટરનેશનલ પ્રેસ અસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. જેનિફર ચીનમાં જન્મેલ માનવાધિકાર કાર્યકર્તા અને લેખક છે.

26 મિનિટના ઇન્ટરવ્યૂમાં ચાઓ શાઓએ જણાવ્યું હતું કે કેવી રીતે તેમના સાથી રિસર્ચરને તેમના ઉપરના અધિકારીએ તેમના સાથી સંશોધકને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપ્યા હતા. તેમને કહેવામાં આવ્યું છે આ કોરોના વાયરસના ટેસ્ટ કરીને જણાવો કે આ ચારમાંથી કઇ સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. સાથે એ પણ તપાસ કરો કે આ માણસોને કેટલા ઝડપથી બીમાર કરી શકે છે. ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને કોરોના વાયરસનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો છે.

વાયરોલોજિસ્ટને મોકલવામાં આવ્યા હતા મિલિટ્રી ગેમ્સમાં

ચાઓએ જણાવ્યું હતું કે તેના ઘણા સાથી 2019થી ગુમ છે. તે સમયે વુહાનમાં મિલિટરી વર્લ્ડ ગેમ્સ યોજાઈ હતી. પાછળથી તેની ટીમના એક સાથીએ ખુલાસો કર્યો કે તેને હોટલોમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં અન્ય દેશોના એથ્લેટ્સ રોકાયા હતા. જેથી તેમના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખી શકાય. પરંતુ વાયરોલોજિસ્ટ હાઇજીન ચેક કરતા નથી. ચાઓ શાઓ કહે છે કે તેને શંકા છે કે તેના સાથીઓને ત્યાં વાયરસ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

આરોગ્યની તપાસ માટે ઉઇગર કેમ્પમાં પણ મોકલવામાં આવ્યા હતા

એપ્રિલ 2020 માં ચાઓ શાઓને શિનજિયાંગ મોકલવામાં આવ્યા જેથી જેલમાં બંધ ઉઇગુરોના સ્વાસ્થ્યની તપાસ કરી શકાય. આ સાથે તેમના રિ-એજ્યુકેશન કેમ્પ્સની પણ તપાસ થઇ શકે.  તેમની તબિયત તપાસ્યા બાદ તેમને જલ્દી મુક્ત કરી શકાય. વાયરસનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોને આરોગ્ય તપાસનું કામ સોંપવું ક્યાં યોગ્ય છે? ચાઓને લાગે છે કે તેને એ જોવા માટે મોકલવામાં આવ્યો હતો કે વાયરસ ફેલાઈ રહ્યો છે કે નહી. અથવા તેની મારફતે વાયરસ ફેલાવવામાં આવ્યો હતો

ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને જે કર્યું અને તે બતાવી રહ્યું છે તે એક રહસ્યનો નાનો હિસ્સો છે. આ મહામારીએ આખી દુનિયામાં 70 લાખથી વધુ લોકોનો ભોગ લીધો. ચોંકાવનારી વાત એ છે કે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. વૈજ્ઞાનિકો દવાઓ અને રસી શોધી રહ્યા છે. આ માટે કાયમી ઉકેલ શોધી રહ્યા છીએ.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget