શોધખોળ કરો

Nail Cutting Day: માન્યતાઓ અનુસાર આ 3 દિવસો નખ કાપવા માટે છે અશુભ

Nail Cutting Day: હિંદુ ધર્મમાં રોજિંદા જીવન સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. તેમાં નખ કાપવાનો દિવસ પણ મહત્વનો માનવામાં આવે છે. માન્યતા અનુસાર અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવા અશુભ ગણાય છે.

Nail Cutting Day: હિંદુ ધર્મમાં રોજિંદા જીવન સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. તેમાં નખ કાપવાનો દિવસ પણ મહત્વનો માનવામાં આવે છે. માન્યતા અનુસાર અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવા અશુભ ગણાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
શાસ્ત્રો મુજબ ખોટા દિવસે નખ કાપવાથી જીવનમાં અશાંતિ, અવરોધો અને માનસિક તણાવ આવે છે. તેથી જાણવું જરૂરી છે કે કયા દિવસે નખ કાપવા જરૂરી છે
શાસ્ત્રો મુજબ ખોટા દિવસે નખ કાપવાથી જીવનમાં અશાંતિ, અવરોધો અને માનસિક તણાવ આવે છે. તેથી જાણવું જરૂરી છે કે કયા દિવસે નખ કાપવા જરૂરી છે
2/7
શાસ્ત્રો અનુસાર, મંગળવારના દિવસે નખ કાપવા અશુભ છે. કહેવાય છે કે આ દિવસે નખ કાપવાથી વાદ-વિવાદ થવાની શક્યતા હોય છે. સાથે જ મંગળ ગ્રહ નબળો પડે છે.
શાસ્ત્રો અનુસાર, મંગળવારના દિવસે નખ કાપવા અશુભ છે. કહેવાય છે કે આ દિવસે નખ કાપવાથી વાદ-વિવાદ થવાની શક્યતા હોય છે. સાથે જ મંગળ ગ્રહ નબળો પડે છે.
3/7
ગુરુવારના દિવસે નખ કાપવાનું ટાળવું જોઈએ. કારણ છે કે આ દિવસે નખ કાપવાથી ધનહાનિ થાય છે અને પરિવારના વાતાવરણમાં તણાવ વધે છે. સાથે જ કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ પણ ખરાબ થાય છે.
ગુરુવારના દિવસે નખ કાપવાનું ટાળવું જોઈએ. કારણ છે કે આ દિવસે નખ કાપવાથી ધનહાનિ થાય છે અને પરિવારના વાતાવરણમાં તણાવ વધે છે. સાથે જ કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ પણ ખરાબ થાય છે.
4/7
શનિવારના દિવસે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે નખ કાપવાથી સમસ્યામાં વધારો થાય છે અને કામમાં અવરોધો આવે છે. સાથે જ શનિદેવની અસરો પણ વધે છે.
શનિવારના દિવસે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે નખ કાપવાથી સમસ્યામાં વધારો થાય છે અને કામમાં અવરોધો આવે છે. સાથે જ શનિદેવની અસરો પણ વધે છે.
5/7
આ ઉપરાંત અમાવસ્યા, એકાદશી તેમજ વ્રતના દિવસોમાં પણ નખ કાપવાથી બચવું જોઈએ. માન્યતા છે કે આ દિવસોમાં નખ કાપવાથી વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.
આ ઉપરાંત અમાવસ્યા, એકાદશી તેમજ વ્રતના દિવસોમાં પણ નખ કાપવાથી બચવું જોઈએ. માન્યતા છે કે આ દિવસોમાં નખ કાપવાથી વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.
6/7
નખ કાપવા માટે સોમવાર, બુધવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો આ દિવસોમાં જ નખ કાપવા જોઈએ. જો આ દિવસોમાં શક્ય ન બને તો શાસ્ત્ર મુજબ રવિવારના દિવસે પણ નખ કાપી શકાય છે.
નખ કાપવા માટે સોમવાર, બુધવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો આ દિવસોમાં જ નખ કાપવા જોઈએ. જો આ દિવસોમાં શક્ય ન બને તો શાસ્ત્ર મુજબ રવિવારના દિવસે પણ નખ કાપી શકાય છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Monsoon session 2026 :  'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget