શોધખોળ કરો
Astro Tips: લોટ સાથે જોડાયેલા છે આ ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત
તમે વિચાર્યું પણ નહીં હોય કે જે લોટથી આપણે રોટલી ખાઈએ છીએ તે એટલો ચમત્કારિક હોઈ શકે છે કે તે તમારું ભાગ્ય બદલી શકે છે અને તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.

ફાઈલ તસવીર
1/5

લોટ એક એવી વસ્તુ છે જે સામાન્ય રીતે દરેક ઘરમાં અને રસોડામાં જોવા મળે છે. લોટનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નથી થતો પણ ઘણી બધી રીતે થાય છે જેના દ્વારા તમે તમારું નસીબ સુધારી શકો છો. લોટનો ઉપયોગ કરીને એવા ઘણા ઉપાય છે જે તમારું ભાગ્ય બદલી શકે છે.
2/5

જો તમે પૈસાથી પરેશાન છો તો ગુરુવારે લોટમાં હળદર મિક્સ કરીને ગાયને ખવડાવો, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પાછા આવે છે.
3/5

લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી તમારું દુર્ભાગ્ય દૂર થાય છે. જો તમે આ કામ રોજ કરશો તો ગ્રહો શાંત થશે અને તમને જીવનમાં ખુશીઓ મળશે.
4/5

જો ઘરના સભ્યોમાં મતભેદની સ્થિતિ હોય તો ઘઉંને પીસતી વખતે તેમાં 100 ગ્રામ કાળા ચણા, 100 ગ્રામ તુલસી અને 2 થી 3 દાણા કેસર નાખી દેવા જોઈએ અને ઘરના ઘઉંને હમેશાં શનિવારના દિવસે જ દળવા જોઈએ. આમ કરવાથી આર્થિક સંકટ તો દૂર થશે જ, પરંતુ પરિવારના સભ્યોના પરસ્પર વિવાદોથી પણ છુટકારો મળશે.
5/5

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
Published at : 26 Sep 2023 03:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
