શોધખોળ કરો

Astro Tips: લોટ સાથે જોડાયેલા છે આ ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત

તમે વિચાર્યું પણ નહીં હોય કે જે લોટથી આપણે રોટલી ખાઈએ છીએ તે એટલો ચમત્કારિક હોઈ શકે છે કે તે તમારું ભાગ્ય બદલી શકે છે અને તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.

તમે વિચાર્યું પણ નહીં હોય કે જે લોટથી આપણે રોટલી ખાઈએ છીએ તે એટલો ચમત્કારિક હોઈ શકે છે કે તે તમારું ભાગ્ય બદલી શકે છે અને તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.

ફાઈલ તસવીર

1/5
લોટ એક એવી વસ્તુ છે જે સામાન્ય રીતે દરેક ઘરમાં અને રસોડામાં જોવા મળે છે. લોટનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નથી થતો પણ ઘણી બધી રીતે થાય છે જેના દ્વારા તમે તમારું નસીબ સુધારી શકો છો. લોટનો ઉપયોગ કરીને એવા ઘણા ઉપાય છે જે તમારું ભાગ્ય બદલી શકે છે.
લોટ એક એવી વસ્તુ છે જે સામાન્ય રીતે દરેક ઘરમાં અને રસોડામાં જોવા મળે છે. લોટનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નથી થતો પણ ઘણી બધી રીતે થાય છે જેના દ્વારા તમે તમારું નસીબ સુધારી શકો છો. લોટનો ઉપયોગ કરીને એવા ઘણા ઉપાય છે જે તમારું ભાગ્ય બદલી શકે છે.
2/5
જો તમે પૈસાથી પરેશાન છો તો ગુરુવારે લોટમાં હળદર મિક્સ કરીને ગાયને ખવડાવો, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પાછા આવે છે.
જો તમે પૈસાથી પરેશાન છો તો ગુરુવારે લોટમાં હળદર મિક્સ કરીને ગાયને ખવડાવો, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પાછા આવે છે.
3/5
લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી તમારું દુર્ભાગ્ય દૂર થાય છે. જો તમે આ કામ રોજ કરશો તો ગ્રહો શાંત થશે અને તમને જીવનમાં ખુશીઓ મળશે.
લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી તમારું દુર્ભાગ્ય દૂર થાય છે. જો તમે આ કામ રોજ કરશો તો ગ્રહો શાંત થશે અને તમને જીવનમાં ખુશીઓ મળશે.
4/5
જો ઘરના સભ્યોમાં મતભેદની સ્થિતિ હોય તો ઘઉંને પીસતી વખતે તેમાં 100 ગ્રામ કાળા ચણા, 100 ગ્રામ તુલસી અને 2 થી 3 દાણા કેસર નાખી દેવા જોઈએ અને ઘરના ઘઉંને હમેશાં શનિવારના દિવસે જ દળવા જોઈએ. આમ કરવાથી આર્થિક સંકટ તો દૂર થશે જ, પરંતુ પરિવારના સભ્યોના પરસ્પર વિવાદોથી પણ છુટકારો મળશે.
જો ઘરના સભ્યોમાં મતભેદની સ્થિતિ હોય તો ઘઉંને પીસતી વખતે તેમાં 100 ગ્રામ કાળા ચણા, 100 ગ્રામ તુલસી અને 2 થી 3 દાણા કેસર નાખી દેવા જોઈએ અને ઘરના ઘઉંને હમેશાં શનિવારના દિવસે જ દળવા જોઈએ. આમ કરવાથી આર્થિક સંકટ તો દૂર થશે જ, પરંતુ પરિવારના સભ્યોના પરસ્પર વિવાદોથી પણ છુટકારો મળશે.
5/5
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget