શોધખોળ કરો

Budh Gochar 2024: કન્યા રાશિમાં બધુની એન્ટ્રી,23 સપ્ટેમ્બરથી આ રાશિની બદલી જશે કિસ્મત

Budh Gochar 2024: 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ, બુધ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં જશે. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આવો જાણીએ કઇ રાશિ પર થશે સકારાત્મક અસર

Budh Gochar 2024: 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ, બુધ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં જશે. કન્યા રાશિનો સ્વામી બુધ છે.  આવો જાણીએ કઇ રાશિ પર થશે સકારાત્મક અસર

પ્રતીકાત્મક તસવીર

1/4
વૃષભ - બુધ પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે, લવ લાઈફ માટે આ સમય સારો રહેશે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો લગ્ન પછી તમે તમારા પરિવાર સાથે વાત કરી શકો છો. નવી નોકરી શોધી રહ્યા છો, હવે રાહ જુઓ. ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો હોઈ શકે છે.
વૃષભ - બુધ પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે, લવ લાઈફ માટે આ સમય સારો રહેશે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો લગ્ન પછી તમે તમારા પરિવાર સાથે વાત કરી શકો છો. નવી નોકરી શોધી રહ્યા છો, હવે રાહ જુઓ. ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો હોઈ શકે છે.
2/4
કન્યા - તમારી રાશિમાં બુધનું ગોચર  ખૂબ જ સુંદર પરિણામ આપવાનું છે. મીડિયા, દવા, વકીલાત, પ્રકાશન, ગાયન વગેરે જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે બુધનું સંક્રમણ ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે.
કન્યા - તમારી રાશિમાં બુધનું ગોચર ખૂબ જ સુંદર પરિણામ આપવાનું છે. મીડિયા, દવા, વકીલાત, પ્રકાશન, ગાયન વગેરે જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે બુધનું સંક્રમણ ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે.
3/4
ધન - ધન રાશિના લોકો માટે બુધનું  ગોચર  નોકરી કરતા લોકો માટે શુભ રહેશે. જેમણે તેમની નોકરી ગુમાવી છે તેઓ જો પ્રયત્ન કરે તો તેમને સારી નોકરી મળવાની તક છે. બુધનું પરિવર્તન કાર્યક્ષમતામાં વધારો કરનાર સાબિત થશે..
ધન - ધન રાશિના લોકો માટે બુધનું ગોચર નોકરી કરતા લોકો માટે શુભ રહેશે. જેમણે તેમની નોકરી ગુમાવી છે તેઓ જો પ્રયત્ન કરે તો તેમને સારી નોકરી મળવાની તક છે. બુધનું પરિવર્તન કાર્યક્ષમતામાં વધારો કરનાર સાબિત થશે..
4/4
મીનઃ- બુધનું રાશિ પરિવર્તન વ્યવસાયની દૃષ્ટિએ તમારા માટે સારું રહેશે. 23 સપ્ટેમ્બર 2024 પછી વેપારમાં લાભદાયક સ્થિતિ છે. આ સમયે તમારે તમારા ઉત્પાદનો માટે નવા બજારોની શોધ કરવી પડશે. જો તમે હજી પરિણીત નથી, તો જીવન સાથી માટે તમારી શોધ પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ ફાયદો થશે. પરંતુ બોસ વિશે ખરાબ બોલવાનું ટાળો.
મીનઃ- બુધનું રાશિ પરિવર્તન વ્યવસાયની દૃષ્ટિએ તમારા માટે સારું રહેશે. 23 સપ્ટેમ્બર 2024 પછી વેપારમાં લાભદાયક સ્થિતિ છે. આ સમયે તમારે તમારા ઉત્પાદનો માટે નવા બજારોની શોધ કરવી પડશે. જો તમે હજી પરિણીત નથી, તો જીવન સાથી માટે તમારી શોધ પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ ફાયદો થશે. પરંતુ બોસ વિશે ખરાબ બોલવાનું ટાળો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Botad News | ખેડૂતો ખાતર ખરીદતા સાચવજો! બોટાદમાં ખાતરની બેગમાંથી નીકળી રેતી, જુઓ VIDEODakor News | ડાકોરના ઠાસરાના બોરડી ગામના રસ્તાઓ અત્યંત બિસમાર થતા સ્થાનિકોને હાલાકીNavratri 2024 | નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણી લો નિયમ...Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
નવાબ મહાબત ખાનને ભારે પડ્યો પોતાનો આ નિર્ણય, જાણો જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ 
નવાબ મહાબત ખાનને ભારે પડ્યો પોતાનો આ નિર્ણય, જાણો જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ 
કંપનીની મંજૂરી વિના પીએફ એકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે કાઢવા? અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ
કંપનીની મંજૂરી વિના પીએફ એકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે કાઢવા? અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ
F&O ટ્રેડના સટ્ટામાં 1.13 કરોડ રોકાણકારોએ 3 વર્ષમાં 1800000000000 રૂપિયા ગુમાવ્યા
F&O ટ્રેડના સટ્ટામાં 1.13 કરોડ રોકાણકારોએ 3 વર્ષમાં 1800000000000 રૂપિયા ગુમાવ્યા
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
Embed widget