શોધખોળ કરો
Dhanteras 2023: ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ નહિ તો નુકસાનને નોતરશો
ધનતેરસના આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.
![ધનતેરસના આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/06ef23b799ddb2d09673aa25496cbfa4169954818741781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
![ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર 2023 ના રોજ છે. આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/5b308953548f88be6309ca581a9a777cc9761.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર 2023 ના રોજ છે. આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.
2/6
![ધનેતરસના દિવસે ઘર બંધ ન કરો એટલે કે ઘર ખાલી ન રહેવું જોઇએ કોઇને કોઇ ઘર પર રહેવું જોઇએ. નહિતો લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે લક્ષ્મીનું આગમન થયું હોવાથી તાળુ ન મારવું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/1167610aa17b0813233fe82d99403e41ded2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનેતરસના દિવસે ઘર બંધ ન કરો એટલે કે ઘર ખાલી ન રહેવું જોઇએ કોઇને કોઇ ઘર પર રહેવું જોઇએ. નહિતો લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે લક્ષ્મીનું આગમન થયું હોવાથી તાળુ ન મારવું
3/6
![ધનતેરસના દિવસે કોઇ અભાવગ્રસ્ત કે ગરીબને હડધૂત ન કરો, તેમને ઘર દ્રારથી ખાલી હાથ ન જવા દો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/156005c5baf40ff51a327f1c34f2975b5e8fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનતેરસના દિવસે કોઇ અભાવગ્રસ્ત કે ગરીબને હડધૂત ન કરો, તેમને ઘર દ્રારથી ખાલી હાથ ન જવા દો.
4/6
![ધનતેરસના દિવસે ક્યારેય કોઇને પૈસા ઉધાર ન આપો, તેનાથી ધનમાં કમી આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/799bad5a3b514f096e69bbc4a7896cd979d8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનતેરસના દિવસે ક્યારેય કોઇને પૈસા ઉધાર ન આપો, તેનાથી ધનમાં કમી આવે છે.
5/6
![ધનતેરસના દિવસે લોખંડની વસ્તુની ખરીદી ન કરવી જોઇએ તેનાથી ધન હાનિ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/d0096ec6c83575373e3a21d129ff8fefcc417.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનતેરસના દિવસે લોખંડની વસ્તુની ખરીદી ન કરવી જોઇએ તેનાથી ધન હાનિ થાય છે.
6/6
![ધનતેરસના દિવસે ધન ધાન્ય અને સોના ચાંદી કે પિતળની ધાતુ સિવાની કોઇ પણ વસ્તુની ખરીદી ન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/032b2cc936860b03048302d991c3498f744a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનતેરસના દિવસે ધન ધાન્ય અને સોના ચાંદી કે પિતળની ધાતુ સિવાની કોઇ પણ વસ્તુની ખરીદી ન કરો.
Published at : 10 Nov 2023 12:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)