શોધખોળ કરો
Dhanteras 2023: ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ નહિ તો નુકસાનને નોતરશો
ધનતેરસના આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર 2023 ના રોજ છે. આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.
2/6

ધનેતરસના દિવસે ઘર બંધ ન કરો એટલે કે ઘર ખાલી ન રહેવું જોઇએ કોઇને કોઇ ઘર પર રહેવું જોઇએ. નહિતો લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે લક્ષ્મીનું આગમન થયું હોવાથી તાળુ ન મારવું
Published at : 10 Nov 2023 12:28 PM (IST)
આગળ જુઓ





















