શોધખોળ કરો

Ahmedabad Rathyatra 2022: બે વર્ષ બાદ નીકળી ભગવાન જગન્નાથની જળયાત્રા, ભક્તો મન મૂકીને નાચ્યા, જુઓ તસવીરો

રથયાત્રા 2022

1/9
1 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
1 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
2/9
કોરોના કાળના કારણે બે વર્ષ બાદ પ્રથમ વખત આ રીતે જળયાત્રા યોજાઈ. જળયાત્રામાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કોરોના કાળના કારણે બે વર્ષ બાદ પ્રથમ વખત આ રીતે જળયાત્રા યોજાઈ. જળયાત્રામાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
3/9
સાબરમતી નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું ત્યારબાદ સાબરમતી નદીના મધ્યભાગમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું.
સાબરમતી નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું ત્યારબાદ સાબરમતી નદીના મધ્યભાગમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું.
4/9
જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા, તેમણે કહ્યું સમયસર યાત્રા નીકળે અને પૂર્ણ થાય એવું પોલીસ વિભાગે આયોજન કર્યું છે. સૌ સમાજ અને ધર્મના લોકો યાત્રાનું સ્વાગત કરે એવી અપેક્ષા છે.
જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા, તેમણે કહ્યું સમયસર યાત્રા નીકળે અને પૂર્ણ થાય એવું પોલીસ વિભાગે આયોજન કર્યું છે. સૌ સમાજ અને ધર્મના લોકો યાત્રાનું સ્વાગત કરે એવી અપેક્ષા છે.
5/9
મહિલાઓ માથે કળશ લઈ જળયાત્રામાં સામેલ થઈ હતી.
મહિલાઓ માથે કળશ લઈ જળયાત્રામાં સામેલ થઈ હતી.
6/9
જળયાત્રામાં ભાવિકો મન મૂકીને નાચ્યા હતા.
જળયાત્રામાં ભાવિકો મન મૂકીને નાચ્યા હતા.
7/9
જળયાત્રાને લઈ પૂજા વિધિ કરતાં મહંત દિલીપદાસજી મહારાજ. તેમણે કહ્યું રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે,રથયાત્રાની ઉજવણી માટે મંદિર પ્રશાસને તૈયારીઓ કરી છે
જળયાત્રાને લઈ પૂજા વિધિ કરતાં મહંત દિલીપદાસજી મહારાજ. તેમણે કહ્યું રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે,રથયાત્રાની ઉજવણી માટે મંદિર પ્રશાસને તૈયારીઓ કરી છે
8/9
પૂજા વિધિ કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહંત દિલીપદાસજી મહારાજ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી.
પૂજા વિધિ કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહંત દિલીપદાસજી મહારાજ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી.
9/9
સાબરમતી નદીના કિનારે જળયાત્રામાં સામેલ થયેલા ભાવિક ભક્તો.
સાબરમતી નદીના કિનારે જળયાત્રામાં સામેલ થયેલા ભાવિક ભક્તો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget