શોધખોળ કરો

Ambaji Melo: અંબાજીના રોડ રસ્તા પર પદયાત્રીઓ ઉમટ્યા, ભક્તોએ કર્યુ સોનાનું દાન, જુઓ તસવીરો

અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે. આ દરમિયાન અંબાજી જતાં રોડ પર પદયાત્રીઓ અને સંઘો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. બે વર્ષ બાદ મેળો યોજાતો હોવાથી માઈભક્તોમાં ખુશી છે.

અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે.  આ દરમિયાન અંબાજી જતાં રોડ પર પદયાત્રીઓ અને સંઘો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. બે વર્ષ બાદ મેળો યોજાતો હોવાથી માઈભક્તોમાં ખુશી છે.

અંબાજી જતા સંઘ

1/8
બે વર્ષ બાદ અંબાજીના પદયાત્રામાં સેવા કેમ શરૂ થયા છે ત્યારે જે લોકો પદયાત્રી સંઘમાં આવે છે તે લોકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
બે વર્ષ બાદ અંબાજીના પદયાત્રામાં સેવા કેમ શરૂ થયા છે ત્યારે જે લોકો પદયાત્રી સંઘમાં આવે છે તે લોકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
2/8
અમદાવાદના એસજી હાઇવે પર પણ અનેક સેવા કેમ્પ આવેલા છે અને જેટલા પણ પદયાત્રીઓ આવે છે તેમના માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના એસજી હાઇવે પર પણ અનેક સેવા કેમ્પ આવેલા છે અને જેટલા પણ પદયાત્રીઓ આવે છે તેમના માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
3/8
અમદાવાદના વંદે માતરમ વિશ્વકર્મા મિત્ર મંડળ દ્વારા પણ દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સેવા કરતા સેવાર્થીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં તમામ પદયાત્રીઓ માટે જલેબી અને ભજીયા નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના વંદે માતરમ વિશ્વકર્મા મિત્ર મંડળ દ્વારા પણ દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સેવા કરતા સેવાર્થીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં તમામ પદયાત્રીઓ માટે જલેબી અને ભજીયા નું આયોજન કરવામાં આવ્યું છે.
4/8
અંબાજી મંદિરમાં માતાજીને સોનાનો હાર એક માઇભક્તે દાન કર્યો છે. સોનાનો હાર નો દાન મુંબઇ ના એક દાતા દ્વારા કરવા માં આવ્યો છે. અંબાજી મંદિર માં દાન કરેલા સોનાના હાર નો વજન 105 ગ્રામ છે
અંબાજી મંદિરમાં માતાજીને સોનાનો હાર એક માઇભક્તે દાન કર્યો છે. સોનાનો હાર નો દાન મુંબઇ ના એક દાતા દ્વારા કરવા માં આવ્યો છે. અંબાજી મંદિર માં દાન કરેલા સોનાના હાર નો વજન 105 ગ્રામ છે
5/8
જે મુંબઇ ના દાતા દ્વારા અંબાજી મંદિર માં માતાજી ને ભેટ કરાયો છે. દાન કરેલા સોનાના હાર ની કિંમત 4,80,000 છે.
જે મુંબઇ ના દાતા દ્વારા અંબાજી મંદિર માં માતાજી ને ભેટ કરાયો છે. દાન કરેલા સોનાના હાર ની કિંમત 4,80,000 છે.
6/8
દાન કરેલા સોનાના દાતાની અંબાજી મંદિરનાં વેયવટ દાર આર.કે.પટેલ અને  ટેમ્પલ સ્પેક્ટર સતીષ ગઢવીએ  આભાર વ્યક્ત કર્યો હતો.
દાન કરેલા સોનાના દાતાની અંબાજી મંદિરનાં વેયવટ દાર આર.કે.પટેલ અને ટેમ્પલ સ્પેક્ટર સતીષ ગઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો.
7/8
અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા આ વર્ષે મોટા પાયે દાન કરવામાં આવી રહ્યું છે.
અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા આ વર્ષે મોટા પાયે દાન કરવામાં આવી રહ્યું છે.
8/8
અંબાજી જતો સંઘ
અંબાજી જતો સંઘ

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Embed widget