શોધખોળ કરો
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
સ્વપ્નમાં મૃત માતા-પિતાને જોઈને મન અશાંત થઈ જાય છે અને વ્યક્તિ ઉત્સુક થઈ જાય છે કે આવું સ્વપ્ન કેમ આવ્યું અને શું તેની પાછળ કોઈ સંકેત છે? આવા સપનાનો અર્થ સ્વપ્ન પુસ્તકમાં સમજાવવામાં આવ્યો છે.
ઘણા લોકો ગાઢ નિદ્રામાં સૂતા હોય ત્યારે સપના જુએ છે. ઘણી વખત સપના યાદ આવે છે, જ્યારે કેટલાક સપના આપણે જાગતાની સાથે જ ભૂલી જઈએ છીએ. કેટલાક સપના જોયા પછી આપણા અચેતન મનમાં ઈચ્છાઓ અને ડર અસર કરે છે.
1/7

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર ગાઢ નિંદ્રામાં સૂતી વખતે માનવ મગજ વધુ સક્રિય રહે છે અને તેના કારણે આપણને સપના આવે છે. આપણે સારા અને ખરાબ અનેક પ્રકારના સપનાઓ જોઈએ છીએ.
2/7

અમુક સપના જોયા પછી આપણને ડર લાગે છે તો અમુક સપના જોયા પછી ખુશી પણ અનુભવાય છે. પરંતુ દરેક સ્વપ્નનો ચોક્કસ અર્થ હોય છે. કેટલાક સપના ભવિષ્યની ઘટનાઓ પણ સૂચવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં દરેક પ્રકારના સ્વપ્ન અને તેનાથી સંબંધિત સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે.
Published at : 05 Jul 2024 04:19 PM (IST)
આગળ જુઓ



















