શોધખોળ કરો

Basant Panchami Date 2024: વસંત પંચમી ક્યારે, 13 કે 14 ફેબ્રુઆરીએ? જાણો

Basant Panchami 2024: વસંત પંચમીનો તહેવાર ખૂબ જ શુભ છે. આ દિવસે સરસ્વતી માની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ફેબ્રુઆરી 2024માં વસંત પંચમી કયા દિવસે આવી રહી છે.

Basant Panchami 2024: વસંત પંચમીનો તહેવાર ખૂબ જ શુભ છે. આ દિવસે સરસ્વતી માની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ફેબ્રુઆરી 2024માં વસંત પંચમી કયા દિવસે આવી રહી છે.

વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે

1/5
વસંત પંચમીનો તહેવાર હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેથી જ વસંત પંચમીને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે વર્ષ 2024માં વસંત પંચમી કયા દિવસે આવશે.
વસંત પંચમીનો તહેવાર હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેથી જ વસંત પંચમીને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે વર્ષ 2024માં વસંત પંચમી કયા દિવસે આવશે.
2/5
વસંત પંચમીની તિથિને લઈને લોકોમાં ઘણી શંકા છે, વસંત પંચમી 13 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે કે 14 ફેબ્રુઆરી, ચાલો જાણીએ સરસ્વતી પૂજાની તારીખ, શુભ સમય અને મહત્વ.
વસંત પંચમીની તિથિને લઈને લોકોમાં ઘણી શંકા છે, વસંત પંચમી 13 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે કે 14 ફેબ્રુઆરી, ચાલો જાણીએ સરસ્વતી પૂજાની તારીખ, શુભ સમય અને મહત્વ.
3/5
વસંત પંચમીની તારીખ 13 ફેબ્રુઆરી 2024 મંગળવારના રોજ બપોરે 2.41 કલાકે હશે. વસંત પંચમી તિથિ 14 ફેબ્રુઆરી, બુધવારે રાત્રે 12.09 મિનિટે સમાપ્ત થશે.
વસંત પંચમીની તારીખ 13 ફેબ્રુઆરી 2024 મંગળવારના રોજ બપોરે 2.41 કલાકે હશે. વસંત પંચમી તિથિ 14 ફેબ્રુઆરી, બુધવારે રાત્રે 12.09 મિનિટે સમાપ્ત થશે.
4/5
માતા સરસ્વતીને જ્ઞાન, કલા અને સંગીતની દેવી માનવામાં આવે છે. આ દિવસે, નાના બાળકોને કામ કરવા માટે પેન્સિલ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વખત અક્ષરો શીખવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીના આશીર્વાદથી બાળક પોતાનો અભ્યાસ શરૂ કરે છે.
માતા સરસ્વતીને જ્ઞાન, કલા અને સંગીતની દેવી માનવામાં આવે છે. આ દિવસે, નાના બાળકોને કામ કરવા માટે પેન્સિલ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વખત અક્ષરો શીખવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીના આશીર્વાદથી બાળક પોતાનો અભ્યાસ શરૂ કરે છે.
5/5
વસંત પંચમીના દિવસનું ઘણું મહત્વ છે. વસંત પંચમીનો દિવસ વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાય છે. આ દિવસે લગ્ન અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકાય છે.
વસંત પંચમીના દિવસનું ઘણું મહત્વ છે. વસંત પંચમીનો દિવસ વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાય છે. આ દિવસે લગ્ન અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget