શોધખોળ કરો

Astro: ભારતનું એક એવું શહેર જ્યાં મૃત્યુને પણ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે

Kashi Mrityu Mystery: મૃત્યુ પર શોક હોય છે, પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં મૃત્યુ પર શોક નથી ઉત્સવ મનાવવામાં આવે છે. મૃત્યુ પર રડવાને બદલે કયા શહેરમાં લોકો ઉજવણી કરે છે તે જાણો.

Kashi Mrityu Mystery: મૃત્યુ પર શોક હોય છે, પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં મૃત્યુ પર શોક નથી ઉત્સવ મનાવવામાં આવે છે. મૃત્યુ પર રડવાને બદલે કયા શહેરમાં લોકો ઉજવણી કરે છે તે જાણો.

કાશી

1/6
મહાદેવનું શહેર કાશી, વિશ્વના સૌથી જૂના શહેરો અને તીર્થસ્થળોમાંનું એક છે. મહાદેવની નગરી કાશીમાં મૃત્યુને પણ વરદાન માનવામાં આવે છે.
મહાદેવનું શહેર કાશી, વિશ્વના સૌથી જૂના શહેરો અને તીર્થસ્થળોમાંનું એક છે. મહાદેવની નગરી કાશીમાં મૃત્યુને પણ વરદાન માનવામાં આવે છે.
2/6
વારાણસીને સર્વકાળના સ્વામી મહાદેવ શિવની ભૂમિ માનવામાં આવે છે. અહીં, મૃત્યુ પછી મૃતદેહ પર રડવાને બદલે ઢોલ વગાડવાની પરંપરા છે.
વારાણસીને સર્વકાળના સ્વામી મહાદેવ શિવની ભૂમિ માનવામાં આવે છે. અહીં, મૃત્યુ પછી મૃતદેહ પર રડવાને બદલે ઢોલ વગાડવાની પરંપરા છે.
3/6
કાશી એકમાત્ર એવું શહેર છે જ્યાં મૃત્યુને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે કાશીમાં જેનું મૃત્યુ થાય છે, તેને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. એટલા માટે અહીં મૃત્યુનો શોક નહીં પણ ઉજવણી કરવામાં આવે છે.
કાશી એકમાત્ર એવું શહેર છે જ્યાં મૃત્યુને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે કાશીમાં જેનું મૃત્યુ થાય છે, તેને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. એટલા માટે અહીં મૃત્યુનો શોક નહીં પણ ઉજવણી કરવામાં આવે છે.
4/6
मरणं मंगलं यत्र विभूतिश्च विभूषणम्, कौपीनं यत्र कौशेयं सा काशी केन मीयते। - આ શ્લોકમાં કાશીના મણિકર્ણિકા ઘાટનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. લખ્યું છે કે કાશીમાં મૃત્યું થવું શુભ માનવામાં છે. જ્યાની વિભુતિ આભૂષણ હોય, જ્યાંની રાખ રેશમી કાપડ જેવી હોય તે કાશી દિવ્ય અને અતુલનિય છે.
मरणं मंगलं यत्र विभूतिश्च विभूषणम्, कौपीनं यत्र कौशेयं सा काशी केन मीयते। - આ શ્લોકમાં કાશીના મણિકર્ણિકા ઘાટનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. લખ્યું છે કે કાશીમાં મૃત્યું થવું શુભ માનવામાં છે. જ્યાની વિભુતિ આભૂષણ હોય, જ્યાંની રાખ રેશમી કાપડ જેવી હોય તે કાશી દિવ્ય અને અતુલનિય છે.
5/6
કાશીનો સૌથી પ્રખ્યાત અને રહસ્યમય ઘાટ મણિકર્ણિકા છે. જેને મહાશ્મશાન કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે આ ઘાટ પર દેવી સતીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.
કાશીનો સૌથી પ્રખ્યાત અને રહસ્યમય ઘાટ મણિકર્ણિકા છે. જેને મહાશ્મશાન કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે આ ઘાટ પર દેવી સતીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.
6/6
કાશીમાં મુમુક્ષુ ભવન છે જ્યાં લગભગ ૮૦ થી ૧૦૦ લોકો રહે છે અને મૃત્યુની રાહ જુએ છે.
કાશીમાં મુમુક્ષુ ભવન છે જ્યાં લગભગ ૮૦ થી ૧૦૦ લોકો રહે છે અને મૃત્યુની રાહ જુએ છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Embed widget