શોધખોળ કરો
Dev Uthani Ekadashi 2023: દેવ ઉઠી એકાદશીના દિવસ ભૂલથી પણ ના કરો આ કામ, ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ
Dev Uthani Ekadashi 2023: દેવ ઉઠી એકાદશીના દિવસે આપણે ઘણા નિયમોનું પાલન કરવું જોઈએ, ઘણી એવી વસ્તુઓ છે જે કરવાથી બચવું જોઈએ.
ભગવાન વિષ્ણુ
1/5

Dev Uthani Ekadashi 2023: દેવ ઉઠી એકાદશીના દિવસે આપણે ઘણા નિયમોનું પાલન કરવું જોઈએ, ઘણી એવી વસ્તુઓ છે જે કરવાથી બચવું જોઈએ.
2/5

આ દિવસે ચોખા ખાવાની મનાઈ છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. તેથી આ દિવસે ભૂલથી પણ ભાત ન ખાવો.
Published at : 23 Nov 2023 11:53 AM (IST)
આગળ જુઓ





















