શોધખોળ કરો

Diwali Puja 2022: અમદાવાદમાં છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજન, જુઓ તસવીરો

Diwali 2022: નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ પામે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે

Diwali 2022: નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ પામે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે

ચોપડા પૂજન

1/9
આજે છે પ્રકાશનો પાવન પર્વ ત્યારે દેશભરમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે
આજે છે પ્રકાશનો પાવન પર્વ ત્યારે દેશભરમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે
2/9
અમદાવાદ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર ખાતે વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડા પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપ પૂજન કરવામાં આવ્યું
અમદાવાદ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર ખાતે વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડા પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપ પૂજન કરવામાં આવ્યું
3/9
નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ પામે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે
નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ પામે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે
4/9
કુમકુમ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સામેલ થાય છે.
કુમકુમ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સામેલ થાય છે.
5/9
અમદાવાદના મણિનગર  કુમકુમ મંદિરમાં આજે છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડા નું પૂજન કરવામાં આવ્યું
અમદાવાદના મણિનગર કુમકુમ મંદિરમાં આજે છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડા નું પૂજન કરવામાં આવ્યું
6/9
મોટી સંખ્યામાં વેપારીઓ અને હરિ ભક્તો દ્વારા ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું.આધુનિક યુગમાં લેપટોપનું પૂજન કરવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં વેપારીઓ અને હરિ ભક્તો દ્વારા ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું.આધુનિક યુગમાં લેપટોપનું પૂજન કરવામાં આવ્યું છે.
7/9
એક સાથે સેંકડો લોકોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.
એક સાથે સેંકડો લોકોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.
8/9
દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.
દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.
9/9
જેના કારણે મા લક્ષ્મી ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, વૈભવ, સુખ-સમૃદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.
જેના કારણે મા લક્ષ્મી ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, વૈભવ, સુખ-સમૃદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget