શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganesh Chaturthi 2023: આજે ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ના કરો આ કામ, જાણો ગણેશજીની પૂજાના નિયમો
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.
![Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/a78ebe630f2359f08de37b083864f70a1695032432191322_1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન ગણેશજી
1/7
![Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/4efdd2f969559e8b1c92e99f32ded48e1d343.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.
2/7
![મુહૂર્ત - ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં જ બાપ્પાની સ્થાપના કરો. આનાથી તમને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થશે. બપોરનો સમય પૂજા માટે શ્રેષ્ઠ છે. એકવાર સ્થાપના થયા બાદ ભગવાન ગણેશજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડશો નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/3fb5ed13afe8714a7e5d13ee506003ddb2691.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુહૂર્ત - ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં જ બાપ્પાની સ્થાપના કરો. આનાથી તમને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થશે. બપોરનો સમય પૂજા માટે શ્રેષ્ઠ છે. એકવાર સ્થાપના થયા બાદ ભગવાન ગણેશજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડશો નહીં.
3/7
![સાચી દિશા - ગણપતિની મૂર્તિની સ્થાપના પૂર્વ કે ઉત્તર-પૂર્વ ખૂણામાં જ કરો. આમ કરવાથી 10 દિવસ સુધી ઘરમાં બાપ્પાનો વાસ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/f99687dd719c4e8bc6a39e946c3d9ef7b27ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાચી દિશા - ગણપતિની મૂર્તિની સ્થાપના પૂર્વ કે ઉત્તર-પૂર્વ ખૂણામાં જ કરો. આમ કરવાથી 10 દિવસ સુધી ઘરમાં બાપ્પાનો વાસ રહે છે.
4/7
![જો તમે ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો તેને દરરોજ સવાર-સાંજ 10 દિવસ સુધી આરતી કરો અને થાળ ધરાવો. મૂર્તિની નજીક અંધારુ ના થવા દો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/2de40e0d504f583cda7465979f958a98ff233.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો તેને દરરોજ સવાર-સાંજ 10 દિવસ સુધી આરતી કરો અને થાળ ધરાવો. મૂર્તિની નજીક અંધારુ ના થવા દો.
5/7
![ગણપતિજીને સિંદૂર, દૂર્વા અને મોદક અર્પણ કરો પરંતુ બાપ્પાની પૂજામાં ભૂલથી કેતકીના ફૂલ અને તુલસીનો ઉપયોગ ના કરો. પૂજામાં વાસી અથવા સુકાઈ ગયેલા ફૂલોનો ઉપયોગ ના કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/135007e7085979a7d5b41ce54c0e54d7e699b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણપતિજીને સિંદૂર, દૂર્વા અને મોદક અર્પણ કરો પરંતુ બાપ્પાની પૂજામાં ભૂલથી કેતકીના ફૂલ અને તુલસીનો ઉપયોગ ના કરો. પૂજામાં વાસી અથવા સુકાઈ ગયેલા ફૂલોનો ઉપયોગ ના કરો.
6/7
![ગણેશજીના પ્રિય રંગો લાલ અને પીળા છે. આ રંગોના કપડાં પહેરીને જ પૂજા કરો. ભૂલથી પણ કાળા રંગના કપડાં ના પહેરો. જો તમે આમ કરશો તો 10 દિવસની પૂજા વ્યર્થ જશે અને તમને કોઈ પરિણામ નહીં મળે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/fac4ef5554f69012fe38d2f1d4e245a63ecba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણેશજીના પ્રિય રંગો લાલ અને પીળા છે. આ રંગોના કપડાં પહેરીને જ પૂજા કરો. ભૂલથી પણ કાળા રંગના કપડાં ના પહેરો. જો તમે આમ કરશો તો 10 દિવસની પૂજા વ્યર્થ જશે અને તમને કોઈ પરિણામ નહીં મળે.
7/7
![ગણેશ ઉત્સવ દરમિયાન માંસ અને દારૂનું સેવન ન કરો. તામસિક ભોજનથી પણ દૂર રહેવું જોઈએ. ગણેશ ચતુર્થીના રોજ વ્રત રાખનારાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો, કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈની સાથે વાદ-વિવાદ ન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/e4bde0eb46b8f32ef4b4207f5344b4d401a85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણેશ ઉત્સવ દરમિયાન માંસ અને દારૂનું સેવન ન કરો. તામસિક ભોજનથી પણ દૂર રહેવું જોઈએ. ગણેશ ચતુર્થીના રોજ વ્રત રાખનારાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો, કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈની સાથે વાદ-વિવાદ ન કરો.
Published at : 19 Sep 2023 11:41 AM (IST)
Tags :
Ganesh Chaturthi Ganesh Chaturthi Date Ganesh Chaturthi Puja Vidhi Ganesh Chaturthi 2022 Lord Ganesha When Is Ganesh Chaturthi Ganesh Chaturthi Status Ganesh Ganesh Chaturthi 2023 Ganesh Chaturthi 2023 Date Ganesh Chaturthi Significance Ganesh Chaturthi Kab Hai Ganesh Chaturthi Kab Ki Hai Ganesh Chaturthi Sthapna Puja Vidhi Ganesh Chaturthi Date 2023 Ganesh Chaturthi Vrat Ganesh Chaturthi Bhajan Ganesh Chaturthi Special Ganesh Chaturthi Festival Ganpati Sthapna Vidhi.વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)