શોધખોળ કરો

Ganesh Chaturthi 2023: આજે ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ના કરો આ કામ, જાણો ગણેશજીની પૂજાના નિયમો

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.

Ganesh Chaturthi 2023:  ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.

ભગવાન ગણેશજી

1/7
Ganesh Chaturthi 2023:  ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.
2/7
મુહૂર્ત - ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં જ બાપ્પાની સ્થાપના કરો. આનાથી તમને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થશે. બપોરનો સમય પૂજા માટે શ્રેષ્ઠ છે. એકવાર સ્થાપના થયા બાદ ભગવાન ગણેશજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડશો નહીં.
મુહૂર્ત - ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં જ બાપ્પાની સ્થાપના કરો. આનાથી તમને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થશે. બપોરનો સમય પૂજા માટે શ્રેષ્ઠ છે. એકવાર સ્થાપના થયા બાદ ભગવાન ગણેશજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડશો નહીં.
3/7
સાચી દિશા - ગણપતિની મૂર્તિની સ્થાપના પૂર્વ કે ઉત્તર-પૂર્વ ખૂણામાં જ કરો. આમ કરવાથી 10 દિવસ સુધી ઘરમાં બાપ્પાનો વાસ રહે છે.
સાચી દિશા - ગણપતિની મૂર્તિની સ્થાપના પૂર્વ કે ઉત્તર-પૂર્વ ખૂણામાં જ કરો. આમ કરવાથી 10 દિવસ સુધી ઘરમાં બાપ્પાનો વાસ રહે છે.
4/7
જો તમે ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો તેને દરરોજ સવાર-સાંજ 10 દિવસ સુધી આરતી કરો અને થાળ ધરાવો. મૂર્તિની નજીક અંધારુ ના થવા દો.
જો તમે ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો તેને દરરોજ સવાર-સાંજ 10 દિવસ સુધી આરતી કરો અને થાળ ધરાવો. મૂર્તિની નજીક અંધારુ ના થવા દો.
5/7
ગણપતિજીને સિંદૂર, દૂર્વા અને મોદક અર્પણ કરો પરંતુ બાપ્પાની પૂજામાં ભૂલથી કેતકીના ફૂલ અને તુલસીનો ઉપયોગ ના કરો. પૂજામાં વાસી અથવા સુકાઈ ગયેલા ફૂલોનો ઉપયોગ ના કરો.
ગણપતિજીને સિંદૂર, દૂર્વા અને મોદક અર્પણ કરો પરંતુ બાપ્પાની પૂજામાં ભૂલથી કેતકીના ફૂલ અને તુલસીનો ઉપયોગ ના કરો. પૂજામાં વાસી અથવા સુકાઈ ગયેલા ફૂલોનો ઉપયોગ ના કરો.
6/7
ગણેશજીના પ્રિય રંગો લાલ અને પીળા છે. આ રંગોના કપડાં પહેરીને જ પૂજા કરો. ભૂલથી પણ કાળા રંગના કપડાં ના પહેરો. જો તમે આમ કરશો તો 10 દિવસની પૂજા વ્યર્થ જશે અને તમને કોઈ પરિણામ નહીં મળે.
ગણેશજીના પ્રિય રંગો લાલ અને પીળા છે. આ રંગોના કપડાં પહેરીને જ પૂજા કરો. ભૂલથી પણ કાળા રંગના કપડાં ના પહેરો. જો તમે આમ કરશો તો 10 દિવસની પૂજા વ્યર્થ જશે અને તમને કોઈ પરિણામ નહીં મળે.
7/7
ગણેશ ઉત્સવ દરમિયાન માંસ અને દારૂનું સેવન ન કરો. તામસિક ભોજનથી પણ દૂર રહેવું જોઈએ. ગણેશ ચતુર્થીના રોજ વ્રત રાખનારાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો, કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈની સાથે વાદ-વિવાદ ન કરો.
ગણેશ ઉત્સવ દરમિયાન માંસ અને દારૂનું સેવન ન કરો. તામસિક ભોજનથી પણ દૂર રહેવું જોઈએ. ગણેશ ચતુર્થીના રોજ વ્રત રાખનારાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો, કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈની સાથે વાદ-વિવાદ ન કરો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget