શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, સંકટ થશે દૂર ને આવશે સુખ સમૃદ્ધિ
Hanuman Jayanti 2024 Date: દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જ્યંતિ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ છે.
![Hanuman Jayanti 2024 Date: દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જ્યંતિ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/6278894f7157fbe4b396173d3d39bfc5171306504749476_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ બંને દિવસો બજરંગબલીને સમર્પિત છે.
1/6
![આ દિવસે હનુમાનજીનો વિશેષ આકર્ષક શણગાર, સુંદરકાંડનું પાઠ, ભજન, ઉપવાસ, દાન, પાઠ અને કીર્તન કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/88db7e950730ff2b91c680c26e5ea4a904478.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસે હનુમાનજીનો વિશેષ આકર્ષક શણગાર, સુંદરકાંડનું પાઠ, ભજન, ઉપવાસ, દાન, પાઠ અને કીર્તન કરવામાં આવે છે.
2/6
![હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને કેવડાનું અત્તર ગુલાબના ફૂલમાં ચઢાવો. આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/35cdf5ff40c9153932194dedacbc215660b0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને કેવડાનું અત્તર ગુલાબના ફૂલમાં ચઢાવો. આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય છે.
3/6
![જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો. તે આરોગ્ય પ્રદાન કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/fa85449779373dae877699bc29096419d1bf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો. તે આરોગ્ય પ્રદાન કરે છે.
4/6
![વ્યાપાર વધારવા માટે, હનુમાન જયંતિ પર બજરંગબલીને સિંદૂર રંગની લંગોટ ચઢાવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/a1d188a93af3b90bdc37a684c04eb124acfb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્યાપાર વધારવા માટે, હનુમાન જયંતિ પર બજરંગબલીને સિંદૂર રંગની લંગોટ ચઢાવો.
5/6
![હનુમાન જયંતિ પર મંદિરના ધાબા પર લાલ ધ્વજ લગાવવો શુભ છે, તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/bd91c7d08255f2117633e7e3359dee2d3f9d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમાન જયંતિ પર મંદિરના ધાબા પર લાલ ધ્વજ લગાવવો શુભ છે, તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
6/6
![આર્થિક સમૃદ્ધિ માટે, હનુમાન જયંતિના દિવસે, એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલા તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/4ed606da231580036160996280d9586104ab1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આર્થિક સમૃદ્ધિ માટે, હનુમાન જયંતિના દિવસે, એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલા તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખો.
Published at : 14 Apr 2024 08:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)