શોધખોળ કરો

Ahmedabad Jagannath Rathyatra 2022: બે વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં યોજાયો ભંડારો, સાધુ-સંતોને પીરસાયો ભોજનનો રસથાળ

જગન્નાથ મંદિરમાં યોજાયો ભંડારો

1/5
અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.
અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.
2/5
આજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા.  જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
આજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
3/5
નેત્રોત્સવ વિધિ બાદ આરતી થઈ હતી. જે બાદ ભંડારો યોજાયો હતો. બે વર્ષ બાદ સાધુ સંતોને ભંડારો યોજાયો હતો. અલગ અલગ રાજ્યોમાંથી આવેલા સાધુ સંતોને ભાત-ભારતના ભોજનનો રસથાળ પીરસાયો હતો.
નેત્રોત્સવ વિધિ બાદ આરતી થઈ હતી. જે બાદ ભંડારો યોજાયો હતો. બે વર્ષ બાદ સાધુ સંતોને ભંડારો યોજાયો હતો. અલગ અલગ રાજ્યોમાંથી આવેલા સાધુ સંતોને ભાત-ભારતના ભોજનનો રસથાળ પીરસાયો હતો.
4/5
ભંડારામાં 3000 લીટર દૂધપાક, 2000 કિલો માલપુવા, 1000 કિલો બટાકાનું શાક, 1000 કિલો દેશી ચણાનું શાક, 1000 કિલો ભાત, 1000 કિલો પુરી, 1000 કિલો ભજીયા, ૩૦૦૦ લિટર કઢીનું વિતરણ કરાયું હતું.
ભંડારામાં 3000 લીટર દૂધપાક, 2000 કિલો માલપુવા, 1000 કિલો બટાકાનું શાક, 1000 કિલો દેશી ચણાનું શાક, 1000 કિલો ભાત, 1000 કિલો પુરી, 1000 કિલો ભજીયા, ૩૦૦૦ લિટર કઢીનું વિતરણ કરાયું હતું.
5/5
ભંડારાનો સાધુ-સંતોની સાથે ભાવિક ભક્તો પણ લાભ લીધો હતો.
ભંડારાનો સાધુ-સંતોની સાથે ભાવિક ભક્તો પણ લાભ લીધો હતો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget