શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Jagannath Yatra: જગન્નાથ મંદિરમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે નીકળ્યું મામેરું, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/a5810c5c4fe94954b72ab44d9041f088_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન જગન્નાથનું મામેરુ
1/7
![અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથી 145મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/2c0ead60444d3bd0fdbdce3d535dea57be6bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથી 145મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળશે.
2/7
![આજે જગન્નાથ મંદિર તરફથી ભગવાનને મહામુલુ મામેરું આપવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે મામેરું નીકળ્યું હતું. ભગવાનના વાઘા, આભૂષણ સાથે યજમાન નીકળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/de4040cafa43e8eb6c4ac8467ade5b02bfd1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે જગન્નાથ મંદિર તરફથી ભગવાનને મહામુલુ મામેરું આપવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે મામેરું નીકળ્યું હતું. ભગવાનના વાઘા, આભૂષણ સાથે યજમાન નીકળ્યા હતા.
3/7
![145 મી રથયાત્રા માં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક, ૩૦ અખાડા અને 18 ભજન મંડળીઓ સામેલ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/1209e83e6f71325ca3394f29b292b06c8ac36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
145 મી રથયાત્રા માં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક, ૩૦ અખાડા અને 18 ભજન મંડળીઓ સામેલ થશે.
4/7
![અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પહોંચશે. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં સી આર પાટીલ હાજર રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/eb4273a865de9992ee6467d9e8d3ad329aef4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પહોંચશે. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં સી આર પાટીલ હાજર રહેશે.
5/7
![રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહંતને શુભેચ્છા આપવા સીએમ આવશે અને આરતી કરી સીએમ વિદાય લેશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/3452048eb895011bf96afa0c8f5d54bb28c41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહંતને શુભેચ્છા આપવા સીએમ આવશે અને આરતી કરી સીએમ વિદાય લેશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.
6/7
![ભગવાન જગન્નાથના મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/ff0517cabb6c75dbd5cd83a31ae5b5eaf036e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન જગન્નાથના મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા.
7/7
![મામેરાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/6d4e11187c28b7fae9ba9766cdcc76fab4e0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મામેરાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
Published at : 27 Jun 2022 12:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)