શોધખોળ કરો

Ahmedabad Jagannath Yatra: જગન્નાથ મંદિરમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે નીકળ્યું મામેરું, જુઓ તસવીરો

ભગવાન જગન્નાથનું મામેરુ

1/7
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથી 145મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળશે.
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથી 145મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળશે.
2/7
આજે જગન્નાથ મંદિર તરફથી ભગવાનને મહામુલુ મામેરું આપવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે મામેરું નીકળ્યું હતું. ભગવાનના વાઘા, આભૂષણ સાથે યજમાન નીકળ્યા હતા.
આજે જગન્નાથ મંદિર તરફથી ભગવાનને મહામુલુ મામેરું આપવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે મામેરું નીકળ્યું હતું. ભગવાનના વાઘા, આભૂષણ સાથે યજમાન નીકળ્યા હતા.
3/7
145 મી રથયાત્રા માં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક, ૩૦ અખાડા અને 18 ભજન મંડળીઓ સામેલ થશે.
145 મી રથયાત્રા માં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક, ૩૦ અખાડા અને 18 ભજન મંડળીઓ સામેલ થશે.
4/7
અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પહોંચશે. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં  સી આર પાટીલ હાજર રહેશે.
અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પહોંચશે. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં સી આર પાટીલ હાજર રહેશે.
5/7
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહંતને શુભેચ્છા આપવા સીએમ આવશે અને આરતી કરી સીએમ વિદાય લેશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહંતને શુભેચ્છા આપવા સીએમ આવશે અને આરતી કરી સીએમ વિદાય લેશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.
6/7
ભગવાન જગન્નાથના મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા.
ભગવાન જગન્નાથના મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા.
7/7
મામેરાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
મામેરાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget