શોધખોળ કરો
Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અનાનસ અને સંતરાનો કરાયો અદભૂત શણગાર, જુઓ તસવીરો
Salangpur Hanuman: હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે.
સાળંગપુર કષ્ટભંજન દેવ
1/7

સાળંગપુરમાં કષ્ટભંજન દેવને આજે અનાનસ અને સંતરાનો શણગાર અદભૂત શણગાર કરવામાં આવ્યો.
2/7

400 કિલો અનાનસ અને 200 કિલો સંતરાથી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
Published at : 14 Feb 2023 08:55 AM (IST)
આગળ જુઓ





















