શોધખોળ કરો

Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અનાનસ અને સંતરાનો કરાયો અદભૂત શણગાર, જુઓ તસવીરો

Salangpur Hanuman: હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે.

Salangpur Hanuman:  હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે.

સાળંગપુર કષ્ટભંજન દેવ

1/7
સાળંગપુરમાં કષ્ટભંજન દેવને આજે અનાનસ અને સંતરાનો  શણગાર અદભૂત શણગાર કરવામાં આવ્યો.
સાળંગપુરમાં કષ્ટભંજન દેવને આજે અનાનસ અને સંતરાનો શણગાર અદભૂત શણગાર કરવામાં આવ્યો.
2/7
400 કિલો અનાનસ અને 200 કિલો સંતરાથી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
400 કિલો અનાનસ અને 200 કિલો સંતરાથી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
3/7
કષ્ટભંજન દાદાના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભીડ લગાવી હતી.
કષ્ટભંજન દાદાના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભીડ લગાવી હતી.
4/7
મંગળવાર મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
મંગળવાર મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
5/7
હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે.
હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે.
6/7
જે લોકો સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, દર મંગળવારે વ્રત રાખે છે અને અનુશાસનનું પાલન કરે છે, તેમને હનુમાનજીના આશીર્વાદ ચોક્કસ મળે છે.
જે લોકો સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, દર મંગળવારે વ્રત રાખે છે અને અનુશાસનનું પાલન કરે છે, તેમને હનુમાનજીના આશીર્વાદ ચોક્કસ મળે છે.
7/7
મંગળવારે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે.
મંગળવારે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Embed widget