શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shrawan 2022: ઉપરાષ્ટ્રપતિ એમ વેકૅયા નાયડુએ કર્યા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન
Shrawan 2022: હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દેશના ઉપરાષ્ટ્રપતિ એમ વેકૅયા નાયડુ એ તેમના ધર્મપત્ની ઉષાબેને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન પૂજન કર્યા.
પૂજા કરતાં વેંકૈયા નાયડૂ
1/4
![શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત વહીવટી તંત્રએ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/5c00bffb5e7d491079e6e2f34c13aaad4c2c0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત વહીવટી તંત્રએ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.
2/4
![મંદિર ગર્ભગૃહ સુધી પહોંચતી વખતે વેકૅયા નાયડુ પર પુષ્પવર્ષા કરવામાં આ હતી.(Image Source: VPSecretariat)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મંદિર ગર્ભગૃહ સુધી પહોંચતી વખતે વેકૅયા નાયડુ પર પુષ્પવર્ષા કરવામાં આ હતી.(Image Source: VPSecretariat)
3/4
![નાયડુ પોરબંદર મહાત્મા ગાંધીનાં જન્મ સ્થળ ની મુલાકાત બાદ બપોર 4 વાગ્યે પ્રખયત જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ નાં પૂજન અર્ચન કરશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/c1bdad98684cfb95535a56cd76588a0be0524.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
નાયડુ પોરબંદર મહાત્મા ગાંધીનાં જન્મ સ્થળ ની મુલાકાત બાદ બપોર 4 વાગ્યે પ્રખયત જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ નાં પૂજન અર્ચન કરશે
4/4
![વેંકૈયા નાયડુનો કાફલો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/dda4537550bfb1753bb07843b864a6f87cb6b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વેંકૈયા નાયડુનો કાફલો.
Published at : 06 Aug 2022 12:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)