શોધખોળ કરો
Pitra Paksha 2022 Ekadashi: શ્રાદ્ધ પર્વની આજે ઇન્દિરા એકાદશી, આ 5 વસ્તુઓનુ આજે કરો દાન તો થશે લાભ
Pitra paksha Ekadashi 2022: પિતૃ પક્ષ શ્રાદ્ધ પર્વની આજે અગિયારસની તિથી છે, એટલે કે 21 સપ્ટેમ્બરે આજે ઇન્દિરા એકાદશી છે.
ફાઇલ તસવીર
1/6

Pitra paksha Ekadashi 2022: પિતૃ પક્ષ શ્રાદ્ધ પર્વની આજે અગિયારસની તિથી છે, એટલે કે 21 સપ્ટેમ્બરે આજે ઇન્દિરા એકાદશી છે. આજના દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, સાથે જ પિતૃઓને સંતુષ્ટી મળે છે.
2/6

ઇન્દિરા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા પૂર્વ ભાસ્કર દેવતાને તાંબાના લોટાથી જળ અર્પિત કરો અને કોઇપણ ગરીબને ગોળ-ઘીનુ દાન કરો, આનાથી ધન અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થશે.
Published at : 21 Sep 2022 09:21 AM (IST)
આગળ જુઓ





















