શોધખોળ કરો

Jagannath Temple: 46 વર્ષ બાદ ખુલ્લી રહ્યાં છે જગન્નાથ મંદિરના રત્નભંડાર, ખજાનામાં રહેતા સાપનું શું છે સત્ય?

જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.

જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે  સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે  સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.
જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.
2/7
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
3/7
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
4/7
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, આ સ્ટોર જ્વેલરી, કિંમતી વસ્તુઓની યાદી બનાવવાની છે અને મંદિરના રત્ન ગૃહ અથવા સ્ટોર હાઉસને રિપેર કરવાનો છે.
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, આ સ્ટોર જ્વેલરી, કિંમતી વસ્તુઓની યાદી બનાવવાની છે અને મંદિરના રત્ન ગૃહ અથવા સ્ટોર હાઉસને રિપેર કરવાનો છે.
5/7
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર અગાઉ 1978માં ખોલવામાં આવ્યો હતો. તિજોરી ખોલવા માટે, મંદિર સમિતિ વતી એક સમિતિની રચના કરવામાં આવી છે, જેની દેખરેખ હેઠળ તિજોરીની સૂચિ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટોર એક શુભ સમયે ખોલવામાં આવ્યો છે.
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર અગાઉ 1978માં ખોલવામાં આવ્યો હતો. તિજોરી ખોલવા માટે, મંદિર સમિતિ વતી એક સમિતિની રચના કરવામાં આવી છે, જેની દેખરેખ હેઠળ તિજોરીની સૂચિ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટોર એક શુભ સમયે ખોલવામાં આવ્યો છે.
6/7
જગન્નાથ મંદિરના રત્ન ભંડારને લઈને સમગ્ર દેશમાં અનેક પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે, જે મુજબ મંદિરમાં રાખવામાં આવેલા આ ખજાનાની રક્ષા સાપ એટલે કે નાગ દેવતા રહે  છે.
જગન્નાથ મંદિરના રત્ન ભંડારને લઈને સમગ્ર દેશમાં અનેક પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે, જે મુજબ મંદિરમાં રાખવામાં આવેલા આ ખજાનાની રક્ષા સાપ એટલે કે નાગ દેવતા રહે છે.
7/7
જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાંથી મળેલી કિંમતી વસ્તુઓને લઈ જવા માટે મંદિરમાં છ મોટી તિજોરી લાવવામાં આવી છે. આ ખૂબ જ મજબૂત છે
જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાંથી મળેલી કિંમતી વસ્તુઓને લઈ જવા માટે મંદિરમાં છ મોટી તિજોરી લાવવામાં આવી છે. આ ખૂબ જ મજબૂત છે

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા  માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget