શોધખોળ કરો
Jagannath Temple: 46 વર્ષ બાદ ખુલ્લી રહ્યાં છે જગન્નાથ મંદિરના રત્નભંડાર, ખજાનામાં રહેતા સાપનું શું છે સત્ય?
જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.
2/7

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
Published at : 16 Jul 2024 09:25 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
એસ્ટ્રો























