શોધખોળ કરો

Jagannath Temple: 46 વર્ષ બાદ ખુલ્લી રહ્યાં છે જગન્નાથ મંદિરના રત્નભંડાર, ખજાનામાં રહેતા સાપનું શું છે સત્ય?

જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.

જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે  સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે  સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.
જગન્નાથ મંદિરના ભંડાર વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે સત્ય હવે સામે આવવાનું છે. મંદિરના ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવી રહ્યા છે.
2/7
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
3/7
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી ત્યાં કોઈ સાપ જોવા મળ્યો નથી. હવે સ્ટોરનો બહારનો ઓરડો ખોલવામાં આવ્યો છે. જ્યાં દાગીના અને કિંમતી સામાન મળી આવ્યો હતો. જેને મંદિરની અંદર અસ્થાયી 'સ્ટ્રોંગ રૂમ'માં રાખવામાં આવ્યા છે.
4/7
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, આ સ્ટોર જ્વેલરી, કિંમતી વસ્તુઓની યાદી બનાવવાની છે અને મંદિરના રત્ન ગૃહ અથવા સ્ટોર હાઉસને રિપેર કરવાનો છે.
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, આ સ્ટોર જ્વેલરી, કિંમતી વસ્તુઓની યાદી બનાવવાની છે અને મંદિરના રત્ન ગૃહ અથવા સ્ટોર હાઉસને રિપેર કરવાનો છે.
5/7
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર અગાઉ 1978માં ખોલવામાં આવ્યો હતો. તિજોરી ખોલવા માટે, મંદિર સમિતિ વતી એક સમિતિની રચના કરવામાં આવી છે, જેની દેખરેખ હેઠળ તિજોરીની સૂચિ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટોર એક શુભ સમયે ખોલવામાં આવ્યો છે.
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર અગાઉ 1978માં ખોલવામાં આવ્યો હતો. તિજોરી ખોલવા માટે, મંદિર સમિતિ વતી એક સમિતિની રચના કરવામાં આવી છે, જેની દેખરેખ હેઠળ તિજોરીની સૂચિ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટોર એક શુભ સમયે ખોલવામાં આવ્યો છે.
6/7
જગન્નાથ મંદિરના રત્ન ભંડારને લઈને સમગ્ર દેશમાં અનેક પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે, જે મુજબ મંદિરમાં રાખવામાં આવેલા આ ખજાનાની રક્ષા સાપ એટલે કે નાગ દેવતા રહે  છે.
જગન્નાથ મંદિરના રત્ન ભંડારને લઈને સમગ્ર દેશમાં અનેક પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે, જે મુજબ મંદિરમાં રાખવામાં આવેલા આ ખજાનાની રક્ષા સાપ એટલે કે નાગ દેવતા રહે છે.
7/7
જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાંથી મળેલી કિંમતી વસ્તુઓને લઈ જવા માટે મંદિરમાં છ મોટી તિજોરી લાવવામાં આવી છે. આ ખૂબ જ મજબૂત છે
જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાંથી મળેલી કિંમતી વસ્તુઓને લઈ જવા માટે મંદિરમાં છ મોટી તિજોરી લાવવામાં આવી છે. આ ખૂબ જ મજબૂત છે

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Embed widget