શોધખોળ કરો
Janmashtmi 2024: જન્માષ્ટમીથી શામળાજીમાં શરૂ થશે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ભગવાન વિષ્ણુ અને શામળીયના થશે દર્શન
યાત્રાધામ શામળાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે. શોની શરૂઆત પહેલા ફાઇનલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
શામળાજીમાં શરૂ થશે સાઉન્ડ એન્ડ લાઈટ શો
1/5

શામળાજીમાં જન્માષ્ટમી પર્વથી લાઇટ એન્ડ લેસર શો શરૂ થશે. લેસર લાઇટ દ્વારા મંદિર પર કલરિંગ ભગવાનના દર્શન કરાયા હતા.
2/5

ભગવાન વિષ્ણુ અને શામળીયાના દર્શન થશે. અલગ અલગ રંગોની રોશનીથી શામળાજી મંદિર ઝગમગી ઉઠ્યું હતું.
Published at : 03 Aug 2024 06:55 PM (IST)
આગળ જુઓ





















