શોધખોળ કરો
Kedarnath Yatra 2023: કેદારનાથ ધામના ખૂલ્યા કપાટ, બરફથી ઢંકાયો સમગ્ર વિસ્તાર, પહેલા દિવસે જ ઉમટ્યા હજારો ભક્તો
Kedarnath Dham: કેદારનાથ ધામમાં હજુ પણ બરફ પડી રહ્યો છે. જેના કારણે અહીં મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ છે.
Kedarnath Dham
ટ્રેન્ડિંગ સમાચાર






























