શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vasant Panchami:મા સરસ્વતીનાપૂજનની ભવ્ય તૈયારી,મા શારદાના અનુપમ રૂપની જુઓ તસવીરો
Saraswasti Puja Photos:કોલકતામાં મૂર્તિકારોના મઠ તરીકે જાણીતા કુમ્હારાટોલીમાં સરસ્વતી પૂજાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. મૂર્તિકારો મૂર્તિઓને અંતિમ રૂપ આપી રહ્યાં છે.
![Saraswasti Puja Photos:કોલકતામાં મૂર્તિકારોના મઠ તરીકે જાણીતા કુમ્હારાટોલીમાં સરસ્વતી પૂજાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. મૂર્તિકારો મૂર્તિઓને અંતિમ રૂપ આપી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/723e91207a7eb4e170c8c9789326aee5167461476569381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શારદા પૂજાની તૈયારી
1/9
![કોરોના બાદ આ પહેલો અવસર છે જ્યારે વેપારીઓને સારી કમાણીની આશા છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/fe5df232cafa4c4e0f1a0294418e56609b569.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોના બાદ આ પહેલો અવસર છે જ્યારે વેપારીઓને સારી કમાણીની આશા છે. (ફોટો- Instagram @tirthankar_das_)
2/9
![કોલકતામાં મૂર્તિકારોના મઠ કહેવાતા કુમ્હારાટોલીમાં સરસ્વતી પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મૂર્તકાર મૂર્તિને અંતિમ સ્વરૂપ આપી રહ્યાં છે. 26 જાન્યુઆરીએ વસંતપંચમીના અવસરે દેશભરમાં મા સરસ્વતીની પૂજન થાય છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/f3ccdd27d2000e3f9255a7e3e2c488009317c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકતામાં મૂર્તિકારોના મઠ કહેવાતા કુમ્હારાટોલીમાં સરસ્વતી પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મૂર્તકાર મૂર્તિને અંતિમ સ્વરૂપ આપી રહ્યાં છે. 26 જાન્યુઆરીએ વસંતપંચમીના અવસરે દેશભરમાં મા સરસ્વતીની પૂજન થાય છે. (ફોટો- Instagram @tirthankar_das_)
3/9
![અહીં દરેક તહેવાર પર મૂર્તિઓ બનાવવામાં આવે છે. અહીંની મૂર્તિઓ જળમાર્ગે પણ ઘણા દેશોમાં જાય છે. હવે કોલકાતામાં મા શારદીની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/156005c5baf40ff51a327f1c34f2975bfc18d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અહીં દરેક તહેવાર પર મૂર્તિઓ બનાવવામાં આવે છે. અહીંની મૂર્તિઓ જળમાર્ગે પણ ઘણા દેશોમાં જાય છે. હવે કોલકાતામાં મા શારદીની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)
4/9
![કોલકતામાં મા દુર્ગા પૂજા જ નહી સરસ્વતી પૂજા પણ ખૂબ જ ધૂમધામ અને શ્રદ્ધાભેર કરવામાં આવે છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/799bad5a3b514f096e69bbc4a7896cd99690a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકતામાં મા દુર્ગા પૂજા જ નહી સરસ્વતી પૂજા પણ ખૂબ જ ધૂમધામ અને શ્રદ્ધાભેર કરવામાં આવે છે. (ફોટો- Instagram @tirthankar_das_)
5/9
![કોલકતામાં આ વર્ષે સરસ્વતી પૂજાને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/d0096ec6c83575373e3a21d129ff8fefa956e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકતામાં આ વર્ષે સરસ્વતી પૂજાને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)
6/9
![દુર્ગા પૂજાની જેમ જ કોલકતામાં સરસ્વતી પૂજા માટે પંડાલ સજાવવામાં આવી રહ્યાં છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/032b2cc936860b03048302d991c3498fb6c68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુર્ગા પૂજાની જેમ જ કોલકતામાં સરસ્વતી પૂજા માટે પંડાલ સજાવવામાં આવી રહ્યાં છે. (ફોટો- Instagram @tirthankar_das_)
7/9
![પૂજા પંડાલ સજાવવાની વસ્તુઓની સાથે લોકો ઘરમાં પૂજા કરવા માટે નાની મૂર્તિઓની પણ ખરીદી કરતા જોવા મળે છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/18e2999891374a475d0687ca9f989d836cdfd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા પંડાલ સજાવવાની વસ્તુઓની સાથે લોકો ઘરમાં પૂજા કરવા માટે નાની મૂર્તિઓની પણ ખરીદી કરતા જોવા મળે છે. (ફોટો- Instagram @tirthankar_das_)
8/9
![વસંત પંચમીના અવસરે અલગ અલગ મૂખાકૃતિની સુંદર વિભિન્ન પ્રકારની મૂર્તિઓ બજારમાં અવેલેબલ છે. (ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/8cda81fc7ad906927144235dda5fdf1579ca2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વસંત પંચમીના અવસરે અલગ અલગ મૂખાકૃતિની સુંદર વિભિન્ન પ્રકારની મૂર્તિઓ બજારમાં અવેલેબલ છે. (ફોટો- Instagram @tirthankar_das_)
9/9
![મા શારદાની મૂર્તિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે. વસંત પંચમીના અવસરે આ મૂર્તિની વિધિવત પૂજા કરીને મા શારદાની સાધના, આરાધના અને ઉપાસના કરાશે. ફોટો- Instagram @tirthankar_das_)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/30e62fddc14c05988b44e7c02788e187afc45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મા શારદાની મૂર્તિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે. વસંત પંચમીના અવસરે આ મૂર્તિની વિધિવત પૂજા કરીને મા શારદાની સાધના, આરાધના અને ઉપાસના કરાશે. ફોટો- Instagram @tirthankar_das_)
Published at : 25 Jan 2023 08:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)