શોધખોળ કરો
Mauni Amavasya 2024: મૌની અમાસ પર પિતૃઓ આવે છે ઘરે, કરી લો આ કામ, 7 પેઢી તરી જશે
મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરી 2024ના રોજ છે. આ દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કોઈ ખાસ કામ કરવામાં આવે તો 7 પેઢીઓનું કલ્યાણ થાય છે,પિતૃઓ તેમને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
મૌની અમાસ પર પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે
1/6

મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીના કિનારે પાણીમાં કાળા તલ ભેળવી, દક્ષિણ તરફ મોઢું ફેરવો અને પિતૃઓને જળ અર્પણ કરો અને પિંડ દાન કરો.
2/6

એવું માનવામાં આવે છે કે આ ત્રણ પેઢીના પૂર્વજોને સંતુષ્ટ કરે છે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.
Published at : 01 Feb 2024 06:05 PM (IST)
આગળ જુઓ





















