શોધખોળ કરો

જીવનની જુદી-જુદી સમસ્યા માટે આ અલગ પદાર્થ સોમવારે મહાદેવને અર્પણ કરવાથી, કષ્ટોથી મળે છે મુક્તિ

શિવ પૂજા

1/9
સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે સાચા દિલથી ભગવાનની પૂજા કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે. શિવપુરાણ અનુસાર શિવના આશિષ મેળવવા માટે સોમવારે મહાદેવને આ ચીજો કરો અર્પણ
સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે સાચા દિલથી ભગવાનની પૂજા કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે. શિવપુરાણ અનુસાર શિવના આશિષ મેળવવા માટે સોમવારે મહાદેવને આ ચીજો કરો અર્પણ
2/9
મહાદેવને ઓમ નમ: શિવાયના જાપ સાથે જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે, ચિત શાંત કરવાનૌ સૌથી સરળ ઉપાય છે.
મહાદેવને ઓમ નમ: શિવાયના જાપ સાથે જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે, ચિત શાંત કરવાનૌ સૌથી સરળ ઉપાય છે.
3/9
માન્યતા અનુસાર શિવજીને દેશી ઘી અર્પિત કરવાથી વ્યક્તિ બળવાન બને છે.
માન્યતા અનુસાર શિવજીને દેશી ઘી અર્પિત કરવાથી વ્યક્તિ બળવાન બને છે.
4/9
ઇત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનની શુદ્ધિ થાય છે. મન શાંત થાય છે. તણાવ દૂર થાય છે.
ઇત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનની શુદ્ધિ થાય છે. મન શાંત થાય છે. તણાવ દૂર થાય છે.
5/9
શિવલિંગ પર ખાંડ અર્પિત કરવાથી વૈભવ અને કિર્તીની કમી નથી રહેતી.
શિવલિંગ પર ખાંડ અર્પિત કરવાથી વૈભવ અને કિર્તીની કમી નથી રહેતી.
6/9
મહાદેવને દૂધ ચઢાવવાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.
મહાદેવને દૂધ ચઢાવવાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.
7/9
મહાદેવને સોમવારે ચંદન અર્પણ કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થવાની સાથે આકર્ષક રૂપ પ્રદાન થાય છે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે.
મહાદેવને સોમવારે ચંદન અર્પણ કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થવાની સાથે આકર્ષક રૂપ પ્રદાન થાય છે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે.
8/9
મહાદેવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિ પરિવકવ બને છે અને જીવનમાં સ્થિરતા આવે છે.
મહાદેવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિ પરિવકવ બને છે અને જીવનમાં સ્થિરતા આવે છે.
9/9
શાસ્ત્ર અનુસાર શિવજીના લિંગ પર લાલ તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે. માંગલિક દોષ પણ આ ઉપાયથી દૂર થાય છે.
શાસ્ત્ર અનુસાર શિવજીના લિંગ પર લાલ તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે. માંગલિક દોષ પણ આ ઉપાયથી દૂર થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.