શોધખોળ કરો
જીવનની જુદી-જુદી સમસ્યા માટે આ અલગ પદાર્થ સોમવારે મહાદેવને અર્પણ કરવાથી, કષ્ટોથી મળે છે મુક્તિ
શિવ પૂજા
1/9

સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે સાચા દિલથી ભગવાનની પૂજા કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે. શિવપુરાણ અનુસાર શિવના આશિષ મેળવવા માટે સોમવારે મહાદેવને આ ચીજો કરો અર્પણ
2/9

મહાદેવને ઓમ નમ: શિવાયના જાપ સાથે જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે, ચિત શાંત કરવાનૌ સૌથી સરળ ઉપાય છે.
Published at : 21 Feb 2022 11:40 AM (IST)
આગળ જુઓ





















