શોધખોળ કરો
જીવનની જુદી-જુદી સમસ્યા માટે આ અલગ પદાર્થ સોમવારે મહાદેવને અર્પણ કરવાથી, કષ્ટોથી મળે છે મુક્તિ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/6b1b965bc5f84757170a6003ec691c12_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિવ પૂજા
1/9
![સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે સાચા દિલથી ભગવાનની પૂજા કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે. શિવપુરાણ અનુસાર શિવના આશિષ મેળવવા માટે સોમવારે મહાદેવને આ ચીજો કરો અર્પણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/30e62fddc14c05988b44e7c02788e187e87b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે સાચા દિલથી ભગવાનની પૂજા કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે. શિવપુરાણ અનુસાર શિવના આશિષ મેળવવા માટે સોમવારે મહાદેવને આ ચીજો કરો અર્પણ
2/9
![મહાદેવને ઓમ નમ: શિવાયના જાપ સાથે જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે, ચિત શાંત કરવાનૌ સૌથી સરળ ઉપાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/88ebcc3afcc1758a4d27371e94431e0bd1c65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાદેવને ઓમ નમ: શિવાયના જાપ સાથે જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે, ચિત શાંત કરવાનૌ સૌથી સરળ ઉપાય છે.
3/9
![માન્યતા અનુસાર શિવજીને દેશી ઘી અર્પિત કરવાથી વ્યક્તિ બળવાન બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/18e2999891374a475d0687ca9f989d8305081.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માન્યતા અનુસાર શિવજીને દેશી ઘી અર્પિત કરવાથી વ્યક્તિ બળવાન બને છે.
4/9
![ઇત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનની શુદ્ધિ થાય છે. મન શાંત થાય છે. તણાવ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/7a5af6a04dae7215cfda97255ee3f1a68e46c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનની શુદ્ધિ થાય છે. મન શાંત થાય છે. તણાવ દૂર થાય છે.
5/9
![શિવલિંગ પર ખાંડ અર્પિત કરવાથી વૈભવ અને કિર્તીની કમી નથી રહેતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/54960d192217316ddee8fe3338b7df7b57f63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિવલિંગ પર ખાંડ અર્પિત કરવાથી વૈભવ અને કિર્તીની કમી નથી રહેતી.
6/9
![મહાદેવને દૂધ ચઢાવવાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/278e06895835d39dc43c2731d84428834beac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાદેવને દૂધ ચઢાવવાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.
7/9
![મહાદેવને સોમવારે ચંદન અર્પણ કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થવાની સાથે આકર્ષક રૂપ પ્રદાન થાય છે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/8cda81fc7ad906927144235dda5fdf15158d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાદેવને સોમવારે ચંદન અર્પણ કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થવાની સાથે આકર્ષક રૂપ પ્રદાન થાય છે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે.
8/9
![મહાદેવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિ પરિવકવ બને છે અને જીવનમાં સ્થિરતા આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/fe5df232cafa4c4e0f1a0294418e56606a2f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાદેવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિ પરિવકવ બને છે અને જીવનમાં સ્થિરતા આવે છે.
9/9
![શાસ્ત્ર અનુસાર શિવજીના લિંગ પર લાલ તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે. માંગલિક દોષ પણ આ ઉપાયથી દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/f3ccdd27d2000e3f9255a7e3e2c48800453e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાસ્ત્ર અનુસાર શિવજીના લિંગ પર લાલ તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે. માંગલિક દોષ પણ આ ઉપાયથી દૂર થાય છે.
Published at : 21 Feb 2022 11:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)