શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2022: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો
Navratri 2022: આજથી માં આદ્યશક્તિ ત્યાં નવલા નોરતા નો શુભારંભ થયો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે.
![Navratri 2022: આજથી માં આદ્યશક્તિ ત્યાં નવલા નોરતા નો શુભારંભ થયો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/b10dd61f7e5f12602451105ec51d2c5c166417328462676_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ નવરાત્રીએ પાવાગઢમાં ઉમટ્યું માનવ મહેરામણ
1/9
![સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 1 લાખથી વધુ ભક્તોએ અંબા માતાના દર્શન કર્યા છે. પ્રથમ નવરાત્રીએ અહીં માતાના દર્શનનો મોટો મહિમા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/b8c6d97bed3decb6eddbb8b763b4598194258.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 1 લાખથી વધુ ભક્તોએ અંબા માતાના દર્શન કર્યા છે. પ્રથમ નવરાત્રીએ અહીં માતાના દર્શનનો મોટો મહિમા છે.
2/9
![પાવાગઢ મંદિર પર વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ દર્શનાર્થીઓના સતત વધારો થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/340a23424d87065e5e6c51a6e9672c57ba96c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાવાગઢ મંદિર પર વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ દર્શનાર્થીઓના સતત વધારો થઈ રહ્યો છે.
3/9
![ભક્તોના ધસારાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/3914cae2e7c91ba4b69578a6a931223f8c39b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તોના ધસારાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
4/9
![પ્રથમ નવરાત્રીએ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/e4221ec74bd0c5fe7a02a3c37e0484cfac313.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ નવરાત્રીએ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી.
5/9
![પાવાગઢ દર્શને આવતા માઈ ભક્તો માટે જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પણ મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/6631c60fcbb533b5941af0cc9ce103be62980.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાવાગઢ દર્શને આવતા માઈ ભક્તો માટે જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પણ મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે.
6/9
![પાવાગઢમાં માતાને પૂજા અર્ચના કરતા ભક્તો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/9ab6993a8db6813c5ec4a88579f4550c5b86c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાવાગઢમાં માતાને પૂજા અર્ચના કરતા ભક્તો
7/9
![નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/07c777075f68595a017313e03140a925aa32b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે.
8/9
![મા શૈલપુત્રીને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી સતીએ કઠોર તપસ્યા દ્વારા ભોલેનાથને પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. નવરાત્રીમાં, અપરિણીત છોકરીઓને તેમની સાધના દ્વારા યોગ્ય વર મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/3814d67ebd603c2153eb9cc46817698d64d81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મા શૈલપુત્રીને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી સતીએ કઠોર તપસ્યા દ્વારા ભોલેનાથને પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. નવરાત્રીમાં, અપરિણીત છોકરીઓને તેમની સાધના દ્વારા યોગ્ય વર મળે છે.
9/9
![પાવાગઢ ખાતે માં અંબાના દર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/5ebc4c42d54202dfc3218786ead2bea13fa60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાવાગઢ ખાતે માં અંબાના દર્શન
Published at : 26 Sep 2022 11:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)