શોધખોળ કરો
Navratri 2022: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો
Navratri 2022: આજથી માં આદ્યશક્તિ ત્યાં નવલા નોરતા નો શુભારંભ થયો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે.

પ્રથમ નવરાત્રીએ પાવાગઢમાં ઉમટ્યું માનવ મહેરામણ
1/9

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 1 લાખથી વધુ ભક્તોએ અંબા માતાના દર્શન કર્યા છે. પ્રથમ નવરાત્રીએ અહીં માતાના દર્શનનો મોટો મહિમા છે.
2/9

પાવાગઢ મંદિર પર વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ દર્શનાર્થીઓના સતત વધારો થઈ રહ્યો છે.
3/9

ભક્તોના ધસારાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
4/9

પ્રથમ નવરાત્રીએ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી.
5/9

પાવાગઢ દર્શને આવતા માઈ ભક્તો માટે જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પણ મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે.
6/9

પાવાગઢમાં માતાને પૂજા અર્ચના કરતા ભક્તો
7/9

નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે.
8/9

મા શૈલપુત્રીને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી સતીએ કઠોર તપસ્યા દ્વારા ભોલેનાથને પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. નવરાત્રીમાં, અપરિણીત છોકરીઓને તેમની સાધના દ્વારા યોગ્ય વર મળે છે.
9/9

પાવાગઢ ખાતે માં અંબાના દર્શન
Published at : 26 Sep 2022 11:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
