શોધખોળ કરો
Nirjala Ekadashi 2025: નિર્જળા એકાદશીના એ પાંચ નિયમ, જેના કારણે આ વ્રતને માનવામાં આવે છે સૌથી મુશ્કેલ
Nirjala Ekadashi 2025: દરેક મહિનામાં બે પક્ષ હોય છે. પહેલો સુદ અને બીજો વદ પક્ષ હોય છે. બંને પક્ષની અગિયારસ તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે.
નિર્જળા એકાદશી
1/7

Nirjala Ekadashi 2025: દરેક મહિનામાં બે પક્ષ હોય છે. પહેલો સુદ અને બીજો વદ પક્ષ હોય છે. બંને પક્ષની અગિયારસ તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે. નિર્જળા એકાદશી વ્રતને બધી એકાદશીઓમાં સૌથી મુશ્કેલ અને પુણ્યશાળી માનવામાં આવે છે. નિર્જળા એકાદશી વ્રતના નિયમોનું ભક્તિભાવથી પાલન કરવાથી તમામ 24 એકાદશી વ્રતનું ફળ મળે છે.
2/7

નિર્જળા એકાદશી પર પૂજા અને ઉપવાસની સાથે, ઘણા કડક નિયમોનું પાલન કરવું પડે છે, જેના કારણે આ વ્રત વધુ કષ્ટદાયક માનવામાં આવે છે. ચાલો જાણીએ નિર્જળા એકાદશી વ્રતના તે 5 નિયમો, જેના કારણે આ વ્રત અન્ય એકાદશી વ્રતોમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે.
Published at : 02 Jun 2025 11:51 AM (IST)
આગળ જુઓ





















