શોધખોળ કરો
Ram Mandir Pran Pratishtha: PM મોદીએ રામલલાની આરતી ઉતારી, કર્યા સાષ્ટાંગ દંડવત, જુઓ તસવીરો
Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની આતરી ઉતારી હતી.
રામલલાની આરતી ઉતારતાં પીએમ મોદી
1/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને રામલલાની નવી મૂર્તિના અભિષેકની વિધિ શરૂ કરી.
2/7

મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા.
Published at : 22 Jan 2024 03:27 PM (IST)
આગળ જુઓ





















