શોધખોળ કરો

Ram Mandir Pran Pratishtha: PM મોદીએ રામલલાની આરતી ઉતારી, કર્યા સાષ્ટાંગ દંડવત, જુઓ તસવીરો

Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની આતરી ઉતારી હતી.

Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની આતરી ઉતારી હતી.

રામલલાની આરતી ઉતારતાં પીએમ મોદી

1/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને રામલલાની નવી મૂર્તિના અભિષેકની વિધિ શરૂ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને રામલલાની નવી મૂર્તિના અભિષેકની વિધિ શરૂ કરી.
2/7
મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા.
મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા.
3/7
ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે વિધિની શરૂઆત કરી હતી.
ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે વિધિની શરૂઆત કરી હતી.
4/7
આ પછી વડાપ્રધાને ઉદ્ઘાટન સમારોહ માટે સંકલ્પ લીધો હતો. પીએમ મોદીએ ક્રીમ રંગની ધોતી અને પટકા સાથે ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.
આ પછી વડાપ્રધાને ઉદ્ઘાટન સમારોહ માટે સંકલ્પ લીધો હતો. પીએમ મોદીએ ક્રીમ રંગની ધોતી અને પટકા સાથે ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.
5/7
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
6/7
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ રામલલાને સાષ્ટાંગ દડંવત કર્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ રામલલાને સાષ્ટાંગ દડંવત કર્યા હતા.
7/7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget