શોધખોળ કરો

Shrawan 2022 : શ્રાવણ મહિનામાં કરો આ 7 વસ્તુનું દાન, સમગ્ર મહિનાની પૂજા બરાબર મળશે ફળ

Shrawan 2022 Daan: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલીક ચીજોના દાનથી સમગ્ર મહિનાની પૂજાનું ફળ મળતું હોવાની માન્યતા છે.

Shrawan 2022 Daan: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલીક ચીજોના દાનથી સમગ્ર મહિનાની પૂજાનું ફળ મળતું હોવાની માન્યતા છે.

શ્રાવણ મહિનામાં દાન પુણ્યનું ખૂબ મહત્વ છે.

1/7
ચાંદીઃ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. ચાંદીની વસ્તુના દાનથી સફળતાનો માર્ગ ખુલે છે.
ચાંદીઃ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. ચાંદીની વસ્તુના દાનથી સફળતાનો માર્ગ ખુલે છે.
2/7
રૂદ્રાશઃ સનાતન ધર્મમાં રૂદ્રાશને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે ચે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે.
રૂદ્રાશઃ સનાતન ધર્મમાં રૂદ્રાશને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે ચે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે.
3/7
કાળા તલઃ શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે શ્રાવણમાં કાળા તલનું દાન શુભ મનાય છે. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. કાળા તલ શિવલિંગ પર અર્પિત કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
કાળા તલઃ શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે શ્રાવણમાં કાળા તલનું દાન શુભ મનાય છે. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. કાળા તલ શિવલિંગ પર અર્પિત કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
4/7
કપડાઃ શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને કપડાનં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર દાન કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. આવા લોકો પર  મહાદેવની કૃપા થાય છે.
કપડાઃ શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને કપડાનં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર દાન કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. આવા લોકો પર મહાદેવની કૃપા થાય છે.
5/7
ચોખાઃ શિવ ઉપાસનામાં ચોખાનું ઘણું મહત્વ છે. શ્રાવણમાં દાન કરવાથી અન્ન ભંડારો ક્યારેય ખાલી નથી થતા. મા અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને ચોખાની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ચોખાઃ શિવ ઉપાસનામાં ચોખાનું ઘણું મહત્વ છે. શ્રાવણમાં દાન કરવાથી અન્ન ભંડારો ક્યારેય ખાલી નથી થતા. મા અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને ચોખાની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
6/7
ઘીઃ- ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણમાં ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘીનો શિવનો અભિષેક કરવાથી તબિયત જલ્દી સુધરવા લાગે છે.
ઘીઃ- ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણમાં ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘીનો શિવનો અભિષેક કરવાથી તબિયત જલ્દી સુધરવા લાગે છે.
7/7
મીઠું - શાસ્ત્રોમાં મીઠાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
મીઠું - શાસ્ત્રોમાં મીઠાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget