શોધખોળ કરો

Shrawan 2022 : શ્રાવણ મહિનામાં કરો આ 7 વસ્તુનું દાન, સમગ્ર મહિનાની પૂજા બરાબર મળશે ફળ

Shrawan 2022 Daan: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલીક ચીજોના દાનથી સમગ્ર મહિનાની પૂજાનું ફળ મળતું હોવાની માન્યતા છે.

Shrawan 2022 Daan: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલીક ચીજોના દાનથી સમગ્ર મહિનાની પૂજાનું ફળ મળતું હોવાની માન્યતા છે.

શ્રાવણ મહિનામાં દાન પુણ્યનું ખૂબ મહત્વ છે.

1/7
ચાંદીઃ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. ચાંદીની વસ્તુના દાનથી સફળતાનો માર્ગ ખુલે છે.
ચાંદીઃ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. ચાંદીની વસ્તુના દાનથી સફળતાનો માર્ગ ખુલે છે.
2/7
રૂદ્રાશઃ સનાતન ધર્મમાં રૂદ્રાશને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે ચે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે.
રૂદ્રાશઃ સનાતન ધર્મમાં રૂદ્રાશને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે ચે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે.
3/7
કાળા તલઃ શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે શ્રાવણમાં કાળા તલનું દાન શુભ મનાય છે. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. કાળા તલ શિવલિંગ પર અર્પિત કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
કાળા તલઃ શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે શ્રાવણમાં કાળા તલનું દાન શુભ મનાય છે. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. કાળા તલ શિવલિંગ પર અર્પિત કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
4/7
કપડાઃ શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને કપડાનં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર દાન કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. આવા લોકો પર  મહાદેવની કૃપા થાય છે.
કપડાઃ શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને કપડાનં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર દાન કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. આવા લોકો પર મહાદેવની કૃપા થાય છે.
5/7
ચોખાઃ શિવ ઉપાસનામાં ચોખાનું ઘણું મહત્વ છે. શ્રાવણમાં દાન કરવાથી અન્ન ભંડારો ક્યારેય ખાલી નથી થતા. મા અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને ચોખાની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ચોખાઃ શિવ ઉપાસનામાં ચોખાનું ઘણું મહત્વ છે. શ્રાવણમાં દાન કરવાથી અન્ન ભંડારો ક્યારેય ખાલી નથી થતા. મા અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને ચોખાની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
6/7
ઘીઃ- ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણમાં ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘીનો શિવનો અભિષેક કરવાથી તબિયત જલ્દી સુધરવા લાગે છે.
ઘીઃ- ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણમાં ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘીનો શિવનો અભિષેક કરવાથી તબિયત જલ્દી સુધરવા લાગે છે.
7/7
મીઠું - શાસ્ત્રોમાં મીઠાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
મીઠું - શાસ્ત્રોમાં મીઠાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget