શોધખોળ કરો
Shrawan 2022 : શ્રાવણ મહિનામાં કરો આ 7 વસ્તુનું દાન, સમગ્ર મહિનાની પૂજા બરાબર મળશે ફળ
Shrawan 2022 Daan: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલીક ચીજોના દાનથી સમગ્ર મહિનાની પૂજાનું ફળ મળતું હોવાની માન્યતા છે.
શ્રાવણ મહિનામાં દાન પુણ્યનું ખૂબ મહત્વ છે.
1/7

ચાંદીઃ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. ચાંદીની વસ્તુના દાનથી સફળતાનો માર્ગ ખુલે છે.
2/7

રૂદ્રાશઃ સનાતન ધર્મમાં રૂદ્રાશને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે ચે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે.
Published at : 03 Aug 2022 03:26 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ





















