શોધખોળ કરો
Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે ગાંધીનગરના અમરનાથમાં ઉમટ્યા ભક્તો,, બર્ફિલા બાબાના દર્શન કરી અનુભવી ધન્યતા
Shrawan 2022: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ-અલગ રીતે શિવની આરાધના કરે છે.
ગાંધીનગરનું અમરનાથ
1/6

ગાંધીનગરના અમરનાથ ધામમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
2/6

2500 કાવડ યાત્રીઓ અમદાવાદથી પગપાળા ચાલીને અહીં પહોચ્યા છે.
Published at : 01 Aug 2022 11:46 AM (IST)
આગળ જુઓ





















