શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shrawan Somvar: શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવને કરાયો ત્રિરંગા થીમ પર શૃંગાર, જુઓ અદ્ભૂત તસવીરો
Shrawan Somvar: સોમનાથ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથથી ઉપાસનાનું વિશેષ મહત્વ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથને ત્રિરંગા થીમ પર શ્રૃંગાર કરાયો હતો.
સોમનાથ મહાદેવને શણગાર
1/6
![દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આ કાર્યક્રમમાં સોમનાથ મહાદેવ મંદિરના પરિવારજનો પણ જોડાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/f3e8db206a5f90f7231aa9d1906458fedb650.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આ કાર્યક્રમમાં સોમનાથ મહાદેવ મંદિરના પરિવારજનો પણ જોડાયા છે.
2/6
![સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/ee1abbe2caa8526d24e4ae68af29e98c25dcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો હતો.
3/6
![શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિમાં લીન બન્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/1d18348891e6663fb55a1b29d961969525006.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિમાં લીન બન્યા હતા.
4/6
![ભક્તોના જય સોમનાથ ના નાદ થી પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/5dc888ad444a464e4843113e0a4fcd787f946.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તોના જય સોમનાથ ના નાદ થી પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું.
5/6
![પ્રાતઃ શૃંગાર માં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ કરવામાં આવી સાથે જ શૃંગાર માં ત્રિરંગા થીમ પર ખાસ રીતે કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/a1ae9b9a48c7324cfc59f612bae4fad308b52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાતઃ શૃંગાર માં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ કરવામાં આવી સાથે જ શૃંગાર માં ત્રિરંગા થીમ પર ખાસ રીતે કરવામાં આવ્યો હતો.
6/6
![સવારે 4 થી સવારે 8 વાગ્યા સુધીમાં 20 હજાર થી વધુ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/c917cf3d657896592e3f6f4ab57a8bc3f3224.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે 4 થી સવારે 8 વાગ્યા સુધીમાં 20 હજાર થી વધુ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.
Published at : 15 Aug 2022 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)