શોધખોળ કરો
Shrawan Somvar: શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવને કરાયો ત્રિરંગા થીમ પર શૃંગાર, જુઓ અદ્ભૂત તસવીરો
Shrawan Somvar: સોમનાથ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથથી ઉપાસનાનું વિશેષ મહત્વ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથને ત્રિરંગા થીમ પર શ્રૃંગાર કરાયો હતો.
સોમનાથ મહાદેવને શણગાર
1/6

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આ કાર્યક્રમમાં સોમનાથ મહાદેવ મંદિરના પરિવારજનો પણ જોડાયા છે.
2/6

સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો હતો.
3/6

શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિમાં લીન બન્યા હતા.
4/6

ભક્તોના જય સોમનાથ ના નાદ થી પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું.
5/6

પ્રાતઃ શૃંગાર માં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ કરવામાં આવી સાથે જ શૃંગાર માં ત્રિરંગા થીમ પર ખાસ રીતે કરવામાં આવ્યો હતો.
6/6

સવારે 4 થી સવારે 8 વાગ્યા સુધીમાં 20 હજાર થી વધુ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.
Published at : 15 Aug 2022 10:01 AM (IST)
આગળ જુઓ
Advertisement





















