શોધખોળ કરો
Vastu Tips: ઘરમાં માતા લક્ષ્મી અને ગણેશજીનો ચાંદીનો સિક્કો રાખવાથી શું થાય છે?
Vastu Tips for Laxmi ganesh silver coin: તમે મોટાભાગના હિન્દુ ઘરોમાં ગણેશ અને માતા લક્ષ્મીનો ચાંદીનો સિક્કો જોયા હશે. શું તમે જાણો છો કે તેમને ઘરમાં રાખવાથી શું થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Vastu Tips for Laxmi ganesh silver coin: તમે મોટાભાગના હિન્દુ ઘરોમાં ગણેશ અને માતા લક્ષ્મીનો ચાંદીનો સિક્કો જોયા હશે. શું તમે જાણો છો કે તેમને ઘરમાં રાખવાથી શું થાય છે.
2/7

ધનતેરસ, દિવાળી, અક્ષય તૃતીયા હોય કે પુષ્ય નક્ષત્ર હોય આ દિવસોમાં માતા લક્ષ્મી-ગણેશજીનો ચાંદીનો સિક્કો ખરીદવો એ એક પ્રાચીન પરંપરા છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં આ સિક્કા ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષે છે.
Published at : 12 Jun 2025 12:04 PM (IST)
આગળ જુઓ





















