શોધખોળ કરો

Vastu Tips: ભૂલથી પણ ઘર કે આંગણામાં ન લગાવો આ છોડ, જતી રહેશે સુખ સમૃદ્ધિ

Vastu Remedies: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને વૃક્ષોને ઘરમાં રાખવાને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જાણો આ વૃક્ષો અને છોડ વિશે.

Vastu Remedies: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને વૃક્ષોને ઘરમાં રાખવાને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જાણો આ વૃક્ષો અને છોડ વિશે.

પ્રતીકાત્મક તસવીર

1/9
Vastu Remedies: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને વૃક્ષોને ઘરમાં રાખવાને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જાણો આ વૃક્ષો અને છોડ વિશે.
Vastu Remedies: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને વૃક્ષોને ઘરમાં રાખવાને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જાણો આ વૃક્ષો અને છોડ વિશે.
2/9
વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો ઘરમાં રહેતા સભ્યો પર સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે.
વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો ઘરમાં રહેતા સભ્યો પર સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે.
3/9
વાસ્તુમાં વૃક્ષો અને છોડને પણ વિશેષ માનવામાં આવ્યા છે. આ હિસાબે ઘરમાં કેટલાક છોડ લગાવવાથી બચવું જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે.
વાસ્તુમાં વૃક્ષો અને છોડને પણ વિશેષ માનવામાં આવ્યા છે. આ હિસાબે ઘરમાં કેટલાક છોડ લગાવવાથી બચવું જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે.
4/9
આંબલીનું ઝાડ- વાસ્તુશાસ્ત્રમાં આંબલીના ઝાડને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાં નકારાત્મકતા લાવે છે. એવું માનવામાં આવે છે કે આ લગાવવાથી ઘરમાં ભયનું વાતાવરણ સર્જાય છે.
આંબલીનું ઝાડ- વાસ્તુશાસ્ત્રમાં આંબલીના ઝાડને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાં નકારાત્મકતા લાવે છે. એવું માનવામાં આવે છે કે આ લગાવવાથી ઘરમાં ભયનું વાતાવરણ સર્જાય છે.
5/9
પીપળાનો છોડઃ- વાસ્તુમાં પીપળાનો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જો પીપળાનો છોડ ઘરની દિવાલ અથવા કોઈ ખૂણામાં ઉગ્યો હોય તો તેને દૂર કરી દેવો જોઈએ.
પીપળાનો છોડઃ- વાસ્તુમાં પીપળાનો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જો પીપળાનો છોડ ઘરની દિવાલ અથવા કોઈ ખૂણામાં ઉગ્યો હોય તો તેને દૂર કરી દેવો જોઈએ.
6/9
કાંટાવાળા છોડઃ- ઘરની અંદર કાંટાવાળા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ. તેમને ઘરમાં રાખવાથી પરસ્પર સંબંધોમાં કડવાશ આવવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે.
કાંટાવાળા છોડઃ- ઘરની અંદર કાંટાવાળા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ. તેમને ઘરમાં રાખવાથી પરસ્પર સંબંધોમાં કડવાશ આવવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે.
7/9
લીંબુનો છોડઃ- ઘરમાં લીંબુનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોમાં તણાવ અને કડવાશ આવે છે. જો તમે ઘરમાં લીંબુનો છોડ રાખ્યો હોય તો તરત જ તેને ઘરની બહાર કાઢી નાખો.
લીંબુનો છોડઃ- ઘરમાં લીંબુનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોમાં તણાવ અને કડવાશ આવે છે. જો તમે ઘરમાં લીંબુનો છોડ રાખ્યો હોય તો તરત જ તેને ઘરની બહાર કાઢી નાખો.
8/9
સૂકા છોડઃ- જો ઘરમાં સૂકા છોડ હોય તો તેને કાઢી નાખવા જોઈએ. વાસ્તુ અનુસાર સૂકા વૃક્ષો અને છોડ ઘરમાં ઉદાસી લાવવાનું કામ કરે છે અને તે નકારાત્મકતા પણ વધારે છે.
સૂકા છોડઃ- જો ઘરમાં સૂકા છોડ હોય તો તેને કાઢી નાખવા જોઈએ. વાસ્તુ અનુસાર સૂકા વૃક્ષો અને છોડ ઘરમાં ઉદાસી લાવવાનું કામ કરે છે અને તે નકારાત્મકતા પણ વધારે છે.
9/9
આંબળા- આંબળાનો છોડ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો માનવામાં આવે છે પરંતુ વાસ્તુ અનુસાર તેને સારો માનવામાં આવતો નથી. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે.
આંબળા- આંબળાનો છોડ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો માનવામાં આવે છે પરંતુ વાસ્તુ અનુસાર તેને સારો માનવામાં આવતો નથી. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget