શોધખોળ કરો

Navratri Puja: નવરાત્રિમાં આર્થિક સંકટને દૂર કરવા અને વ્યાપરમાં વૃદ્ધિ માટે માતાને આ પુષ્પ કરો અર્પણ

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. જાણો નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી શું ફાયદો થાય છે.

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. જાણો નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી શું ફાયદો થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી આપની અલગ અલગ સમસ્યાઓ દૂર થશે અને માના આશિષ મળશે.
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી આપની અલગ અલગ સમસ્યાઓ દૂર થશે અને માના આશિષ મળશે.
2/10
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રીને સફેદ કરેણના ફૂલો પ્રિય  છે. તેને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે, તણાવ દૂર થાય છે.
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રીને સફેદ કરેણના ફૂલો પ્રિય છે. તેને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે, તણાવ દૂર થાય છે.
3/10
બીજો દિવસે પૂજામાં માતા બ્રહ્મચારિણીને વટવૃક્ષના ફૂલ ચઢાવો. તેનાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. વેપારમાં પ્રગતિ થાય.
બીજો દિવસે પૂજામાં માતા બ્રહ્મચારિણીને વટવૃક્ષના ફૂલ ચઢાવો. તેનાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. વેપારમાં પ્રગતિ થાય.
4/10
ત્રીજો દિવસ શંખપુષ્પી ફૂલથી ચંદ્રઘંટા દેવીની પૂજા કરો. એવું કહેવાય છે કે આનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. પૈસાની કોઈ કમી નથી રહેતી.
ત્રીજો દિવસ શંખપુષ્પી ફૂલથી ચંદ્રઘંટા દેવીની પૂજા કરો. એવું કહેવાય છે કે આનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. પૈસાની કોઈ કમી નથી રહેતી.
5/10
ચોથો દિવસ - મા કુષ્માંડાને પીળા કમળ, મેરીગોલ્ડ અથવા  પીળા રંગના ફૂલ અર્પણ કરો. જેના કારણે માતા પ્રસન્ન થાય છે અને ભક્તોને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.
ચોથો દિવસ - મા કુષ્માંડાને પીળા કમળ, મેરીગોલ્ડ અથવા પીળા રંગના ફૂલ અર્પણ કરો. જેના કારણે માતા પ્રસન્ન થાય છે અને ભક્તોને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.
6/10
પાંચમા દેવી સ્કંદમાતાને પણ પીળા ફૂલો ગમે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાન સુખ મળે છે અને ઘરમાં ખુશીઓ આવે છે.
પાંચમા દેવી સ્કંદમાતાને પણ પીળા ફૂલો ગમે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાન સુખ મળે છે અને ઘરમાં ખુશીઓ આવે છે.
7/10
છઠ્ટા દિવસે મા કાત્યાયનીની પૂજા બેરના ફૂલોથી કરવી જોઈએ. આના કારણે દેવી વધુ પ્રસન્ન થાય છે અને શીધ્ર વિવાહના યોગ બને છે.
છઠ્ટા દિવસે મા કાત્યાયનીની પૂજા બેરના ફૂલોથી કરવી જોઈએ. આના કારણે દેવી વધુ પ્રસન્ન થાય છે અને શીધ્ર વિવાહના યોગ બને છે.
8/10
સાતમા દિવસે મા દુર્ગાને પીળા પુષ્પો અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી માતા દુશ્મનોનો સામનો કરવાની શક્તિ આપે છે.
સાતમા દિવસે મા દુર્ગાને પીળા પુષ્પો અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી માતા દુશ્મનોનો સામનો કરવાની શક્તિ આપે છે.
9/10
આઠમો દિવસ - મહાઅષ્ટમીના દિવસે મોગરે ફૂલથી મા મહાગૌરીની પૂજા કરો. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા આવશે અને પરિવારમાં એકતા વધશે.
આઠમો દિવસ - મહાઅષ્ટમીના દિવસે મોગરે ફૂલથી મા મહાગૌરીની પૂજા કરો. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા આવશે અને પરિવારમાં એકતા વધશે.
10/10
નવમો દિવસ - મહાનવમી એ નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા ચંપા અથવા જાસૂસના ફૂલથી કરવી જોઈએ. જેનાથી ભક્તોને ભૌતિક સુખ મળે છે.
નવમો દિવસ - મહાનવમી એ નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા ચંપા અથવા જાસૂસના ફૂલથી કરવી જોઈએ. જેનાથી ભક્તોને ભૌતિક સુખ મળે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમા  ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને  નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર  શું થશે અસર
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget