શોધખોળ કરો
Navratri Puja: નવરાત્રિમાં આર્થિક સંકટને દૂર કરવા અને વ્યાપરમાં વૃદ્ધિ માટે માતાને આ પુષ્પ કરો અર્પણ
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. જાણો નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી શું ફાયદો થાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/10

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી આપની અલગ અલગ સમસ્યાઓ દૂર થશે અને માના આશિષ મળશે.
2/10

નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રીને સફેદ કરેણના ફૂલો પ્રિય છે. તેને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે, તણાવ દૂર થાય છે.
Published at : 15 Oct 2023 12:06 PM (IST)
આગળ જુઓ





















