શોધખોળ કરો

Guruwar Upay: કરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધને દૂર કરવા ગુરૂવારે આ ઉપાય અચૂક કરશો

આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે

આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો  પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે

પ્રતીકાત્મક તસવીર

1/7
Guruwar Upay: આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો  પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે
Guruwar Upay: આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે
2/7
શિવ ભક્તો માટે સાવન મહિનો ખૂબ જ મહત્વનો છે. પરંતુ આ વર્ષે સાવનમાં અધિકામાસ પણ શરૂ થઈ ગઈ છે, જેથી  ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવામાં આવશે.
શિવ ભક્તો માટે સાવન મહિનો ખૂબ જ મહત્વનો છે. પરંતુ આ વર્ષે સાવનમાં અધિકામાસ પણ શરૂ થઈ ગઈ છે, જેથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવામાં આવશે.
3/7
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી  ખાસ કરીને વ્યવસાય અને કરિયરમાં આવતી રૂકાવટ દૂર થઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી ખાસ કરીને વ્યવસાય અને કરિયરમાં આવતી રૂકાવટ દૂર થઈ જાય છે.
4/7
દૂધ અને કાળા તલનો જલાભિષેક કરવાથી પણ કરિયરમાં આવતી રૂકાવટ દૂર થાય છે.
દૂધ અને કાળા તલનો જલાભિષેક કરવાથી પણ કરિયરમાં આવતી રૂકાવટ દૂર થાય છે.
5/7
ગુરૂવારે તલ અને છત્રીનું દાન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. તેમજ અશુભ ગ્રહોના દુષ્પ્રભાવ દૂર થાય છે.
ગુરૂવારે તલ અને છત્રીનું દાન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. તેમજ અશુભ ગ્રહોના દુષ્પ્રભાવ દૂર થાય છે.
6/7
ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે.
ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે.
7/7
અધિક માસમાં આવતા ગુરૂવારના દિવસે વિષ્ણુ સમક્ષ દીપક કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી સુખ સંપદામાં વૃદ્ધિ થાય છે.
અધિક માસમાં આવતા ગુરૂવારના દિવસે વિષ્ણુ સમક્ષ દીપક કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી સુખ સંપદામાં વૃદ્ધિ થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Embed widget