શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guruwar Upay: કરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધને દૂર કરવા ગુરૂવારે આ ઉપાય અચૂક કરશો
આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે
![આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/139dabbdf97d2489f3dc52cce46310fd168860706586581_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![Guruwar Upay: આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/032b2cc936860b03048302d991c3498fcfa0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Guruwar Upay: આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે
2/7
![શિવ ભક્તો માટે સાવન મહિનો ખૂબ જ મહત્વનો છે. પરંતુ આ વર્ષે સાવનમાં અધિકામાસ પણ શરૂ થઈ ગઈ છે, જેથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/18e2999891374a475d0687ca9f989d83ebc63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિવ ભક્તો માટે સાવન મહિનો ખૂબ જ મહત્વનો છે. પરંતુ આ વર્ષે સાવનમાં અધિકામાસ પણ શરૂ થઈ ગઈ છે, જેથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવામાં આવશે.
3/7
![જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી ખાસ કરીને વ્યવસાય અને કરિયરમાં આવતી રૂકાવટ દૂર થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/fe5df232cafa4c4e0f1a0294418e56609e31e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી ખાસ કરીને વ્યવસાય અને કરિયરમાં આવતી રૂકાવટ દૂર થઈ જાય છે.
4/7
![દૂધ અને કાળા તલનો જલાભિષેક કરવાથી પણ કરિયરમાં આવતી રૂકાવટ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/156005c5baf40ff51a327f1c34f2975b077ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દૂધ અને કાળા તલનો જલાભિષેક કરવાથી પણ કરિયરમાં આવતી રૂકાવટ દૂર થાય છે.
5/7
![ગુરૂવારે તલ અને છત્રીનું દાન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. તેમજ અશુભ ગ્રહોના દુષ્પ્રભાવ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/799bad5a3b514f096e69bbc4a7896cd90c543.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુરૂવારે તલ અને છત્રીનું દાન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. તેમજ અશુભ ગ્રહોના દુષ્પ્રભાવ દૂર થાય છે.
6/7
![ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/d0096ec6c83575373e3a21d129ff8fef5ca11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે.
7/7
![અધિક માસમાં આવતા ગુરૂવારના દિવસે વિષ્ણુ સમક્ષ દીપક કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી સુખ સંપદામાં વૃદ્ધિ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/f3ccdd27d2000e3f9255a7e3e2c48800b3925.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અધિક માસમાં આવતા ગુરૂવારના દિવસે વિષ્ણુ સમક્ષ દીપક કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી સુખ સંપદામાં વૃદ્ધિ થાય છે.
Published at : 06 Jul 2023 07:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)