શોધખોળ કરો

Nazar Dosh Upay: શિશુને નજર લાગી જાય તો, આ રીતે ઉતારશો, જાણો પારંપારિક ઉપાય

જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે.

જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
Nazar Dosh Upay: બાળકો નાજુક અને નિર્દોષ હોય છે. તેથી જ તેઓ લોકોનું ધ્યાન ખેંચે છે. આ કારણે તેને નજર લાગી જવાનો બહુ ડર રહે છે. કેટલીક વખજ તે અચાનક દૂધ પીવાનું બંધ કરી  દે છે અને ચીડિયા થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે પરંપરાગત ઉપાયોથી બાળકોની ખરાબ નજર દૂર કરી શકો છો.
Nazar Dosh Upay: બાળકો નાજુક અને નિર્દોષ હોય છે. તેથી જ તેઓ લોકોનું ધ્યાન ખેંચે છે. આ કારણે તેને નજર લાગી જવાનો બહુ ડર રહે છે. કેટલીક વખજ તે અચાનક દૂધ પીવાનું બંધ કરી દે છે અને ચીડિયા થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે પરંપરાગત ઉપાયોથી બાળકોની ખરાબ નજર દૂર કરી શકો છો.
2/8
જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો અને પછી તેને એક વાસણમાં મૂકો. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય
જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો અને પછી તેને એક વાસણમાં મૂકો. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય
3/8
શનિવારે, સાવરણી અથવા ચંપલને  ઉલટા ક્રમથી બાળક પરથી  વખત ફેરવો  આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને  ત્રણ વખત અથડાવીને  ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
શનિવારે, સાવરણી અથવા ચંપલને ઉલટા ક્રમથી બાળક પરથી વખત ફેરવો આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને ત્રણ વખત અથડાવીને ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
4/8
શનિવારે, સાવરણી અથવા ચંપલને  ઉલટા ક્રમથી બાળક પરથી  વખત ફેરવો  આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને  ત્રણ વખત અથડાવીને  ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
શનિવારે, સાવરણી અથવા ચંપલને ઉલટા ક્રમથી બાળક પરથી વખત ફેરવો આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને ત્રણ વખત અથડાવીને ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
5/8
એવું જરૂરી નથી કે, બાળકોને હંમેશા નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જ જોવામાં આવે છે અને તેને નજર લાગે છે. ક્યારેક ઘરના લોકોની મીઠી નજર લાગે છે. ઘરનાની મીઠી નજરને ઉતારવા માટે બંને હાથની મુઠ્ઠીમાં લઈને બાળકના માથાથી પગ સુધી ગોળાકાર ગતિમાં ફેરવો  અને બાદ ખાંડને  વહેતા પાણીમાં નાખો. તેનાથી મીઠી નજર દૂર થાય છે.
એવું જરૂરી નથી કે, બાળકોને હંમેશા નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જ જોવામાં આવે છે અને તેને નજર લાગે છે. ક્યારેક ઘરના લોકોની મીઠી નજર લાગે છે. ઘરનાની મીઠી નજરને ઉતારવા માટે બંને હાથની મુઠ્ઠીમાં લઈને બાળકના માથાથી પગ સુધી ગોળાકાર ગતિમાં ફેરવો અને બાદ ખાંડને વહેતા પાણીમાં નાખો. તેનાથી મીઠી નજર દૂર થાય છે.
6/8
બાળકોમાંથી ખરાબ નજર દૂર કરવાની પરંપરાગત રીત એ છે કે તમારી મુઠ્ઠીમાં મીઠું, સરસવના દાણા, સૂકા લાલ મરચાં, લસણ અને સૂકી ડુંગળીની છાલ લઈને   બાળકના માથાથી પગ સુધી સાત વાર ફેરવો પછી આ વસ્તુઓને બાળી નાખો.
બાળકોમાંથી ખરાબ નજર દૂર કરવાની પરંપરાગત રીત એ છે કે તમારી મુઠ્ઠીમાં મીઠું, સરસવના દાણા, સૂકા લાલ મરચાં, લસણ અને સૂકી ડુંગળીની છાલ લઈને બાળકના માથાથી પગ સુધી સાત વાર ફેરવો પછી આ વસ્તુઓને બાળી નાખો.
7/8
જો બાળક ચિડાઈ જાય અને દૂધ પીવાનું બંધ કરી દે તો શનિવારે બાળક ઉપર 7 વાર કાચા દૂધના ટીપાં પાડો બાદ આ દૂધને કૂતરાને પીવડાવી દો. આ ઉપાયથી ખરાબ નજરની અસર પણ ઓછી થાય છે.
જો બાળક ચિડાઈ જાય અને દૂધ પીવાનું બંધ કરી દે તો શનિવારે બાળક ઉપર 7 વાર કાચા દૂધના ટીપાં પાડો બાદ આ દૂધને કૂતરાને પીવડાવી દો. આ ઉપાયથી ખરાબ નજરની અસર પણ ઓછી થાય છે.
8/8
જો બાળક વારંવાર બીમાર રહે છે, જેના કારણે તેનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી, તો તેના માટે બાળક પર ફટકડી અને સરસવને સાત વખત ફેરવી અને  આગમાં બાળી દો. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો.
જો બાળક વારંવાર બીમાર રહે છે, જેના કારણે તેનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી, તો તેના માટે બાળક પર ફટકડી અને સરસવને સાત વખત ફેરવી અને આગમાં બાળી દો. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસોSurat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવોBhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Embed widget