શોધખોળ કરો

Nazar Dosh Upay: શિશુને નજર લાગી જાય તો, આ રીતે ઉતારશો, જાણો પારંપારિક ઉપાય

જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે.

જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
Nazar Dosh Upay: બાળકો નાજુક અને નિર્દોષ હોય છે. તેથી જ તેઓ લોકોનું ધ્યાન ખેંચે છે. આ કારણે તેને નજર લાગી જવાનો બહુ ડર રહે છે. કેટલીક વખજ તે અચાનક દૂધ પીવાનું બંધ કરી  દે છે અને ચીડિયા થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે પરંપરાગત ઉપાયોથી બાળકોની ખરાબ નજર દૂર કરી શકો છો.
Nazar Dosh Upay: બાળકો નાજુક અને નિર્દોષ હોય છે. તેથી જ તેઓ લોકોનું ધ્યાન ખેંચે છે. આ કારણે તેને નજર લાગી જવાનો બહુ ડર રહે છે. કેટલીક વખજ તે અચાનક દૂધ પીવાનું બંધ કરી દે છે અને ચીડિયા થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે પરંપરાગત ઉપાયોથી બાળકોની ખરાબ નજર દૂર કરી શકો છો.
2/8
જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો અને પછી તેને એક વાસણમાં મૂકો. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય
જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો અને પછી તેને એક વાસણમાં મૂકો. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય
3/8
શનિવારે, સાવરણી અથવા ચંપલને  ઉલટા ક્રમથી બાળક પરથી  વખત ફેરવો  આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને  ત્રણ વખત અથડાવીને  ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
શનિવારે, સાવરણી અથવા ચંપલને ઉલટા ક્રમથી બાળક પરથી વખત ફેરવો આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને ત્રણ વખત અથડાવીને ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
4/8
શનિવારે, સાવરણી અથવા ચંપલને  ઉલટા ક્રમથી બાળક પરથી  વખત ફેરવો  આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને  ત્રણ વખત અથડાવીને  ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
શનિવારે, સાવરણી અથવા ચંપલને ઉલટા ક્રમથી બાળક પરથી વખત ફેરવો આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણીને ત્રણ વખત અથડાવીને ત્યાં જ છોડી દો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
5/8
એવું જરૂરી નથી કે, બાળકોને હંમેશા નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જ જોવામાં આવે છે અને તેને નજર લાગે છે. ક્યારેક ઘરના લોકોની મીઠી નજર લાગે છે. ઘરનાની મીઠી નજરને ઉતારવા માટે બંને હાથની મુઠ્ઠીમાં લઈને બાળકના માથાથી પગ સુધી ગોળાકાર ગતિમાં ફેરવો  અને બાદ ખાંડને  વહેતા પાણીમાં નાખો. તેનાથી મીઠી નજર દૂર થાય છે.
એવું જરૂરી નથી કે, બાળકોને હંમેશા નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જ જોવામાં આવે છે અને તેને નજર લાગે છે. ક્યારેક ઘરના લોકોની મીઠી નજર લાગે છે. ઘરનાની મીઠી નજરને ઉતારવા માટે બંને હાથની મુઠ્ઠીમાં લઈને બાળકના માથાથી પગ સુધી ગોળાકાર ગતિમાં ફેરવો અને બાદ ખાંડને વહેતા પાણીમાં નાખો. તેનાથી મીઠી નજર દૂર થાય છે.
6/8
બાળકોમાંથી ખરાબ નજર દૂર કરવાની પરંપરાગત રીત એ છે કે તમારી મુઠ્ઠીમાં મીઠું, સરસવના દાણા, સૂકા લાલ મરચાં, લસણ અને સૂકી ડુંગળીની છાલ લઈને   બાળકના માથાથી પગ સુધી સાત વાર ફેરવો પછી આ વસ્તુઓને બાળી નાખો.
બાળકોમાંથી ખરાબ નજર દૂર કરવાની પરંપરાગત રીત એ છે કે તમારી મુઠ્ઠીમાં મીઠું, સરસવના દાણા, સૂકા લાલ મરચાં, લસણ અને સૂકી ડુંગળીની છાલ લઈને બાળકના માથાથી પગ સુધી સાત વાર ફેરવો પછી આ વસ્તુઓને બાળી નાખો.
7/8
જો બાળક ચિડાઈ જાય અને દૂધ પીવાનું બંધ કરી દે તો શનિવારે બાળક ઉપર 7 વાર કાચા દૂધના ટીપાં પાડો બાદ આ દૂધને કૂતરાને પીવડાવી દો. આ ઉપાયથી ખરાબ નજરની અસર પણ ઓછી થાય છે.
જો બાળક ચિડાઈ જાય અને દૂધ પીવાનું બંધ કરી દે તો શનિવારે બાળક ઉપર 7 વાર કાચા દૂધના ટીપાં પાડો બાદ આ દૂધને કૂતરાને પીવડાવી દો. આ ઉપાયથી ખરાબ નજરની અસર પણ ઓછી થાય છે.
8/8
જો બાળક વારંવાર બીમાર રહે છે, જેના કારણે તેનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી, તો તેના માટે બાળક પર ફટકડી અને સરસવને સાત વખત ફેરવી અને  આગમાં બાળી દો. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો.
જો બાળક વારંવાર બીમાર રહે છે, જેના કારણે તેનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી, તો તેના માટે બાળક પર ફટકડી અને સરસવને સાત વખત ફેરવી અને આગમાં બાળી દો. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકાBhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ! જુનિયરનું અપહરણ કરી આખી રાત માર્યા!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Embed widget