શોધખોળ કરો
Karwa Chauth 2024: કરવા ચૌથમાં માટીના ઘડાનું ભૂલથી પણ આ રીતે ન કરશો વિસર્જન, મનાય છે અશુભ
Karwa Chauth 2024: કરવા ચોથ પર કરવા માતાની પૂજા કરવામાં આવે છે અને માટીના વાસણમાંથી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ પૂજન બાદ માટીના કરવાનું શું કરવું જાણીએ વિધિ વિધાન
પ્રતીકાત્મક તસવીર
1/7

Karwa Chauth 2024: કરવા ચોથ પર કરવા માતાની પૂજા કરવામાં આવે છે અને માટીના વાસણમાંથી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ પૂજન બાદ માટીના કરવાનું શું કરવું જાણીએ વિધિ વિધાન
2/7

કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથનો પવિત્ર તહેવાર 20 ઓક્ટોબર 2024 રવિવારના રોજ ઉજવવામાં આવશે.
Published at : 19 Oct 2024 07:04 AM (IST)
આગળ જુઓ





















