શોધખોળ કરો

Budhwar NA Upay: બુધવારે કરો ગણેશજીને આ ચીજ અર્પણ, ભાગ્યના ખૂલ્લી જશે દ્રાર, વિઘ્નહર્તા અપાવશે અપાર સફળતા

બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.

બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.

પ્રતીકાત્મક તસવીર

1/7
બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.
બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.
2/7
બુધના બળ માટેઃ કુંડળીમાં બુધની નબળાઈને કારણે જીવનમાં પ્રતિકૂળ અસર થાય છે. આ માટે તમારે બુધવારે લીલા કપડાં પહેરવા જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. બુધવારે લીલા મગની દાળ, શાકભાજી અથવા કપડા ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો.
બુધના બળ માટેઃ કુંડળીમાં બુધની નબળાઈને કારણે જીવનમાં પ્રતિકૂળ અસર થાય છે. આ માટે તમારે બુધવારે લીલા કપડાં પહેરવા જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. બુધવારે લીલા મગની દાળ, શાકભાજી અથવા કપડા ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો.
3/7
મોદક ચઢાવોઃ ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ છે. એટલા માટે તેમને પૂજામાં મોદક ચડાવવા જોઈએ. આનાથી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે.
મોદક ચઢાવોઃ ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ છે. એટલા માટે તેમને પૂજામાં મોદક ચડાવવા જોઈએ. આનાથી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે.
4/7
ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ, શુભ અને મા લક્ષ્મીનો પણ વાસ થાય છે. ગણેશજીની કૃપા મેળવવા અને ખરાબ કાર્યોથી મુક્તિ મેળવવા માટે બુધવારે કરો આ સરળ ઉપાય
ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ, શુભ અને મા લક્ષ્મીનો પણ વાસ થાય છે. ગણેશજીની કૃપા મેળવવા અને ખરાબ કાર્યોથી મુક્તિ મેળવવા માટે બુધવારે કરો આ સરળ ઉપાય
5/7
સિંદૂર ચઢાવોઃ બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવો. ગણેશજીને સિંદૂર ચઢાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને પરિવારના તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
સિંદૂર ચઢાવોઃ બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવો. ગણેશજીને સિંદૂર ચઢાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને પરિવારના તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
6/7
ગાયને લીલું ઘાસ ખવડાવોઃ બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. આનાથી ભગવાન ગણેશની સાથે તમને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને તમારા બધા બગડેલા કામો ફરીથી થવા લાગશે.
ગાયને લીલું ઘાસ ખવડાવોઃ બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. આનાથી ભગવાન ગણેશની સાથે તમને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને તમારા બધા બગડેલા કામો ફરીથી થવા લાગશે.
7/7
નારદ પુરાણ અનુસાર બુધવારે ઓછામાં ઓછા 11 વાર ગણેશ ચાલીસા અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપાયથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.
નારદ પુરાણ અનુસાર બુધવારે ઓછામાં ઓછા 11 વાર ગણેશ ચાલીસા અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપાયથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget