શોધખોળ કરો

Budhwar NA Upay: બુધવારે કરો ગણેશજીને આ ચીજ અર્પણ, ભાગ્યના ખૂલ્લી જશે દ્રાર, વિઘ્નહર્તા અપાવશે અપાર સફળતા

બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.

બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.

પ્રતીકાત્મક તસવીર

1/7
બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.
બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.
2/7
બુધના બળ માટેઃ કુંડળીમાં બુધની નબળાઈને કારણે જીવનમાં પ્રતિકૂળ અસર થાય છે. આ માટે તમારે બુધવારે લીલા કપડાં પહેરવા જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. બુધવારે લીલા મગની દાળ, શાકભાજી અથવા કપડા ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો.
બુધના બળ માટેઃ કુંડળીમાં બુધની નબળાઈને કારણે જીવનમાં પ્રતિકૂળ અસર થાય છે. આ માટે તમારે બુધવારે લીલા કપડાં પહેરવા જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. બુધવારે લીલા મગની દાળ, શાકભાજી અથવા કપડા ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો.
3/7
મોદક ચઢાવોઃ ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ છે. એટલા માટે તેમને પૂજામાં મોદક ચડાવવા જોઈએ. આનાથી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે.
મોદક ચઢાવોઃ ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ છે. એટલા માટે તેમને પૂજામાં મોદક ચડાવવા જોઈએ. આનાથી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે.
4/7
ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ, શુભ અને મા લક્ષ્મીનો પણ વાસ થાય છે. ગણેશજીની કૃપા મેળવવા અને ખરાબ કાર્યોથી મુક્તિ મેળવવા માટે બુધવારે કરો આ સરળ ઉપાય
ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ, શુભ અને મા લક્ષ્મીનો પણ વાસ થાય છે. ગણેશજીની કૃપા મેળવવા અને ખરાબ કાર્યોથી મુક્તિ મેળવવા માટે બુધવારે કરો આ સરળ ઉપાય
5/7
સિંદૂર ચઢાવોઃ બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવો. ગણેશજીને સિંદૂર ચઢાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને પરિવારના તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
સિંદૂર ચઢાવોઃ બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવો. ગણેશજીને સિંદૂર ચઢાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને પરિવારના તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
6/7
ગાયને લીલું ઘાસ ખવડાવોઃ બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. આનાથી ભગવાન ગણેશની સાથે તમને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને તમારા બધા બગડેલા કામો ફરીથી થવા લાગશે.
ગાયને લીલું ઘાસ ખવડાવોઃ બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. આનાથી ભગવાન ગણેશની સાથે તમને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને તમારા બધા બગડેલા કામો ફરીથી થવા લાગશે.
7/7
નારદ પુરાણ અનુસાર બુધવારે ઓછામાં ઓછા 11 વાર ગણેશ ચાલીસા અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપાયથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.
નારદ પુરાણ અનુસાર બુધવારે ઓછામાં ઓછા 11 વાર ગણેશ ચાલીસા અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપાયથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડીAhmedabad Suicide Case : ફિઝિયોથેરિપિસ્ટ યુવતીએ કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
કોલેસ્ટ્રોલથી બ્લોક થયેલી નસો એકદમ સાફ થશે, દરરોજ સવારે આ જ્યુસ પીવો
કોલેસ્ટ્રોલથી બ્લોક થયેલી નસો એકદમ સાફ થશે, દરરોજ સવારે આ જ્યુસ પીવો
Embed widget